Dhirendra Shastri: ધીરેન્દ્ર શાસત્રીના શિવાજી મહારાજ વિશેના નિવેદનથી વિવાદ,  રિતેશ દેશમુખે નારાજગી વ્યક્ત કરી

Dhirendra Shastri: ધીરેન્દ્ર શાસત્રીના શિવાજી મહારાજ વિશેના નિવેદનથી વિવાદ, રિતેશ દેશમુખે નારાજગી વ્યક્ત કરી

Dhirendra Shastri Controversy : કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી એ તાજેતરમાં નાગપુરમાં એક કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજ વિશે નિવેદન આપ્યું હતું, ત્યારબાદ વિવાદ થયો હતો. બાગેશ્વર બાબાની ટિપ્પણી પર રાજકારણીઓએ વાંધો ઉઠાવ્યો હતો. રિતેશ દેશમુખે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ચાલો જાણીયે સમગ્ર મામલો શું છે. હકીકતમાં, ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે છત્રપતિ શિવાજી […]

વાંચન ચાલુ રાખો
‘બાળકૃષ્ણ’ને તેડીને અનંત અંબાણી રાજી-રાજી થઈ ગયા!

‘બાળકૃષ્ણ’ને તેડીને અનંત અંબાણી રાજી-રાજી થઈ ગયા!

દેવભૂમિ દ્વારકાઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના દીકરા અનંચ અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે નવમો દિવસ છે. અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. જામનગર તેમનું પિતૃગામ અને કર્મભૂમિ છે, ત્યાંથી તેઓ 29 માર્ચે નીકળ્યા હતા. તેઓ દરરોજ લગભગ 20 કિલોમીટર ચાલે છે. અનંત અંબાણી પદયાત્રામાં હનુમાન […]

વાંચન ચાલુ રાખો