દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી ₹2.3 કરોડનું ચરસ ઝડપાયું, કલ્યાણપુર પોલીસે બિનવારસી પેકેટ જપ્ત કર્યા

દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી ₹2.3 કરોડનું ચરસ ઝડપાયું, કલ્યાણપુર પોલીસે બિનવારસી પેકેટ જપ્ત કર્યા

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે કરોડો રૂપિયાની કિંમતનો ચરસ (હશીશ) જપ્ત થયા બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કલ્યાણપુર દરિયાકાંઠેથી મળી આવેલા ચરસના પેકેટની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ₹2.3 કરોડ હોવાનો અંદાજ છે. આ કેસના સંદર્ભમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

દ્વારકા: ખેતી ક્ષેત્રે ખેડૂતોમાં આવેલી જાગૃતિ એ ખેડૂતોને સમૃદ્ધિના દ્વાર સુધી પહોંચાડી જાય છે. આજે અનેક ખેડૂતો એવા છે જેઓએ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી પોતાની જમીનની પવિત્રતા અકબંધ રાખી છે. આવા જ એક ખેડૂત ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે રહે છે. છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી શાકભાજીનું વેચાણ કરે છે અને વર્ષે બે લાખ રૂપિયાનો […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવેલું છે. તેમજ રૂક્ષ્મણીજીનું મંદિર છે. જામનગરના માણેક પરિવાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી રૂક્ષ્મણીજીને સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવે છે. આજે પહેલા નોરતે 22 કેરેટ સોનાનો હાર અર્પણ કર્યો હતો. Source link

વાંચન ચાલુ રાખો