આમાં કેવી રીતે આવશે પ્રભુતા? ધાર્મિક સ્થળે જ ગંદકીનું ગંજ
દ્વારકાના સલાયામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. પવિત્ર ધાર્મિક સ્થળો અને મુખ્ય બજારોમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી. ગંદકીના કારણે સ્થાનિકોને રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. વહેલી તકે પાલિકા યોગ્ય આયોજન કરી સફાઈ અભિયાન હાથ ધરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા […]
વાંચન ચાલુ રાખો