‘100 ગોળીઓ ગળાવી, નિર્દયતાથી માર માર્યો’, સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ગુજરાત પોલીસ સામે હત્યાનો કેસ

‘100 ગોળીઓ ગળાવી, નિર્દયતાથી માર માર્યો’, સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ગુજરાત પોલીસ સામે હત્યાનો કેસ

Aditi Raja, Ahmedabad:  સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ ગુજરાત પોલીસે અમદાવાદના 64 વર્ષીય ઝહીરુદ્દીન ગ્યાસુદ્દીન શેખના કસ્ટોડિયલ ડેથ અંગે FIR નોંધી છે. સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. FIR માં આરોપ છે કે પોલીસ કસ્ટડીમાં ઝહીરુદ્દીનને ખુબ દ ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેને […]

વાંચન ચાલુ રાખો