કોંગ્રેસના સખત વિરોધ પ્રદર્શન બાદ અમદાવાદમાં પણ ‘હું નથુરામ’ નાટકનો શો કેન્સલ

કોંગ્રેસના સખત વિરોધ પ્રદર્શન બાદ અમદાવાદમાં પણ ‘હું નથુરામ’ નાટકનો શો કેન્સલ

કોંગ્રેસ પક્ષના જોરદાર વિરોધને પગલે અમદાવાદમાં ગુજરાતી નાટક “હું નથુરામ” નું પ્રદર્શન રદ કરવામાં આવ્યું હતું. આયોજકોએ શનિવારે રાજકોટ અને રવિવારે જામનગરમાં પણ પ્રદર્શન રદ કર્યા હતા. કોંગ્રેસ પક્ષે તેને ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. મહાત્મા ગાંધી હત્યાના કેસ દરમિયાન કોર્ટરૂમમાં નથુરામ ગોડસેના દ્રષ્ટિકોણને ઉજાગર કરતા સાચા ઇતિહાસ તરીકે આ નાટકનો પ્રચાર […]

વાંચન ચાલુ રાખો
ઓમ બિરલા સામે અવિશ્વાસ! અત્યાર સુધીમાં કેટલીવાર આવ્યો પ્રસ્તાવ? જાણો શું છે સ્પીકરને હટાવવાની પ્રક્રિયા

ઓમ બિરલા સામે અવિશ્વાસ! અત્યાર સુધીમાં કેટલીવાર આવ્યો પ્રસ્તાવ? જાણો શું છે સ્પીકરને હટાવવાની પ્રક્રિયા

ત્યારે ચાલો જાણીએ લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની પ્રક્રિયા શું છે? કોંગ્રેસ સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લાવવા જઈ રહી છે? ભારતીય રાજનીતિમાં અત્યાર સુધીમાં કેટલી વખત લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે? સ્પીકર વિરુદ્ધ આવેલા આ અવિશ્વાસ પ્રસ્તાવોથી શું થયું છે? ચાલો આ તમામ સવાલોના જવાબ જાણીએ. લોકસભા સ્પીકરને હટાવવાની પ્રક્રિયા નિયમ: લોકસભા […]

વાંચન ચાલુ રાખો
રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શશિ થરૂરનું ‘અપમાન’! કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં હાજર નહીં રહે

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શશિ થરૂરનું ‘અપમાન’! કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં હાજર નહીં રહે

Final Up to date:Jan 23, 2026 12:24 PM IST Shashi Tharoor Congress Assembly: કોંગ્રેસના સાંસદ શશિ થરૂર કેરળ વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીની તૈયારીઓ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવેલી મહત્વની બેઠકમાં હાજર નહીં રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીના તાજેતરમાં કોચ્ચિના પ્રવાસ દરમિયાન તેમને અપેક્ષિત સન્માન ન મળવાના કારણે શશિ થરૂર નારાજ […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં પાણીનો નવો ટાંકો પહેલીવાર ભરાતાની સાથે જ તૂટી પડ્યો, 21 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા

સુરતમાં પાણીનો નવો ટાંકો પહેલીવાર ભરાતાની સાથે જ તૂટી પડ્યો, 21 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા

સુરતના તડકેશ્વર વિસ્તારમાં જનતાના મહેનતથી કમાયેલા 21 કરોડ રૂપિયાનો બગાડ થયો છે. આ પૈસાથી બનેલી નવી પાણીની ટાંકી પહેલી વાર પાણી ભરાતા જ તૂટી પડી, જેનાથી તેના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. અહેવાલો અનુસાર, ટાંકી છેલ્લા ત્રણ વર્ષથી બાંધકામ હેઠળ હતી અને રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી હતી.  સુરતમાં ટાંકીની […]

વાંચન ચાલુ રાખો
મહેમદાવાદ: સરકારી જમીન કૌભાંડમાં કોંગ્રેસ મેદાને આવ્યું, તંત્રની કામગીરી સામે સવાલ

મહેમદાવાદ: સરકારી જમીન કૌભાંડમાં કોંગ્રેસ મેદાને આવ્યું, તંત્રની કામગીરી સામે સવાલ

કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્ર મુજબ, વાંઠવાડી ગામની બ્લોક નં. 845, 836 અને સર્વે નં. 506 વાળી જમીન વર્ષ 1979માં સરકારે કાયદેસર રીતે સંપાદિત કરી વળતર ચૂકવી દીધું હતું અને ત્યાં સિંચાઈ વિભાગની કોલોની પણ આવેલી છે. તેમ છતાં, સરકારી રેકોર્ડમાં ગંભીર ચેડાં કરી, ખોટી વારસાઈ દાખલ કરી અને બનાવટી દસ્તાવેજોના આધારે આ કરોડોની સરકારી જમીન […]

વાંચન ચાલુ રાખો
BMC Outcomes: ભાજપની પ્રચંડ જીત બાદ સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ થઈ ‘Rasmalai’? જાણો શું છે મામલો

BMC Outcomes: ભાજપની પ્રચંડ જીત બાદ સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ થઈ ‘Rasmalai’? જાણો શું છે મામલો

Final Up to date:Jan 17, 2026 10:37 AM IST BMC Outcomes 2026: મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેના ગઠબંધનને મોટી સફળતા મળી છે. ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (જેને અગાઉ ટ્વિટર કહેવાતું હતું) પર ‘રસમલાઈ’ શબ્દ અચાનક ટ્રેન્ડ કરવા લાગ્યો છે. ભાજપની પ્રચંડ જીત BMC Outcomes 2026: મહારાષ્ટ્રની […]

વાંચન ચાલુ રાખો
BMC Election Outcome 2026: મુંબઈ, પુણે, નાગપુરમાં ભાજપ આગળ, ક્યાં અટવાઈ ‘ઠાકરે બંધુઓ’ની ગાડી?

BMC Election Outcome 2026: મુંબઈ, પુણે, નાગપુરમાં ભાજપ આગળ, ક્યાં અટવાઈ ‘ઠાકરે બંધુઓ’ની ગાડી?

Final Up to date:Jan 16, 2026 11:23 AM IST BMC Election Outcome 2026: મહારાષ્ટ્રની રાજનીતિ માટે ‘મિની વિધાનસભા’ કહેવાતી 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીનો આજે નિર્ણાયક દિવસ છે. એટલે કે ગુરુવારે થયેલા મતદાન બાદ આજે મતગણનાની પ્રક્રિયા ચાલી રહી છે. મુંબઈ પર કોણ કરશે રાજ? BMC Election Outcome 2026: મહારાષ્ટ્રની રાજનીતિ માટે ‘મિની વિધાનસભા’ કહેવાતી 29 મહાનગરપાલિકાઓની […]

વાંચન ચાલુ રાખો
રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશવ્યાપી આ રેકેટમાં CBI તપાસ જરૂરી

રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશવ્યાપી આ રેકેટમાં CBI તપાસ જરૂરી

અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ ગરીબ દર્દીઓના જીવન સાથે કરેલા ચેડાનો મુદ્દો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ઉઠાવ્યો. ઝીરો અવર દરમિયાન શક્તિસિંહે ખ્યાતિકાંડ અંગે પોતાની વાત રાખી. રાજ્યસભામાં તેમણે જણાવ્યુ કે અમાદવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેવી ભલા-ભોળા ગામડાના લોકોને ખોટી રીતે ડરાવીને જરૂર ન હોવાછતા એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવતી હતી. […]

વાંચન ચાલુ રાખો