રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજથી પ્રારંભ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજથી પ્રારંભ

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલે જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, […]

વાંચન ચાલુ રાખો
12 મહિને CM દાદાએ વચન પાળ્યું, પ્રોટોકોલ તોડીને બાળકીને મળવા પહોંચ્યા

12 મહિને CM દાદાએ વચન પાળ્યું, પ્રોટોકોલ તોડીને બાળકીને મળવા પહોંચ્યા

બનાસકાંઠાના ખોબા જેવડા ગામ દાંતીવાડીની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં ભણતી બાળકીને સીએમ ભૂપેન્દ્ર પટેલ મળવા પહોંચ્યા હતા. ગયા વર્ષે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની વીડિયો કોન્ફરન્સ બેઠકમાં આ બાળકીને આપેલા વચનને રાજ્યના મુખ્યમંત્રી અને દાદા તરીકે જાણીતા ભૂપેન્દ્ર પટેલે નીભાવ્યું છે. મુખ્યમંત્રીએ પોતાનું આ વચન પાળવા માટે પ્રોટોકોલને બાજુ પર મૂકીને દાંતીવાડાની ઉત્તમપુરા પ્રાથમિક શાળાની દીકરી સામ્યા પ્રજાપતિ […]

વાંચન ચાલુ રાખો
કચ્છ સરહદે આવેલી છે ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

કચ્છ સરહદે આવેલી છે ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે કચ્છને એ હદે તારાજ કર્યું કે કચ્છ ફરી બેઠું થશે કે કેમ એવો સવાલ દરેકના મનમાં હતો. જોકે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રદેશની એવી કાયાપલટ કરી કે, કચ્છ વિકાસ, આત્મનિર્ભરતા અને સહકારી સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. તેમના નેતૃત્વમાં કચ્છ પ્રવાસન, ખેતી, સહકારી જેવા ક્ષેત્રે […]

વાંચન ચાલુ રાખો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાડીગામના રહેવાસીઓ સાથે પતંગ ઉડાડીને ઉત્તરાયણની ઉજવણી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાડીગામના રહેવાસીઓ સાથે પતંગ ઉડાડીને ઉત્તરાયણની ઉજવણી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારમાં વાડીગામના સ્થાનિક રહેવાસીઓ સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. જેમ પતંગ આકાશમાં ઉડે છે, તેમ ગુજરાત પણ વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે. મુખ્યમંત્રીએ વાડીગામમાં મૂળજી પારેખના પોળ પર પતંગ ઉડાડીને ઉત્સવનો આનંદ […]

વાંચન ચાલુ રાખો
આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી એક હજાર વર્ષ પહેલા 1026 માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે. આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિમાં મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવા માટેના સૂચનો ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં કર્યા હતા.  ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિમણૂક પત્રો એનાયત કરશે

ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિમણૂક પત્રો એનાયત કરશે

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા હજારો યુવા ઉમેદવારો માટે 23 ડિસેમ્બર 2025, મંગળવારના રોજ ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં […]

વાંચન ચાલુ રાખો