ચૂંટણીમાં હાર બાદ ભાજપ બદલો લઈ રહી હોવાના AAP ના આક્ષેપ, કહ્યું- ક્યાંક રસ્તા ખોદ્યા તો ક્યાંક પાણી કાપ્યું

ચૂંટણીમાં હાર બાદ ભાજપ બદલો લઈ રહી હોવાના AAP ના આક્ષેપ, કહ્યું- ક્યાંક રસ્તા ખોદ્યા તો ક્યાંક પાણી કાપ્યું

ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (AAP) એ શાનદાર પ્રદર્શન કર્યું, નર્મદા જિલ્લા પંચાયત અને 12 તાલુકા પંચાયતોમાં પહેલી વાર વિજય મેળવ્યો. આ ચૂંટણીઓમાં પાર્ટીએ 350 થી વધુ બેઠકો મેળવી. જોકે આ સફળતા બાદ પાર્ટીએ હવે રાજ્યની શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આરોપ લગાવ્યો છે. પાર્ટીનો દાવો છે કે […]

વાંચન ચાલુ રાખો
“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેના વિવાદથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બંને નેતા અવારનવાર એક બીજા વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કતા હોવા મળે છે. ત્યારે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર તીખા પ્રહાર કરતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “મનસુખભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનું લેવાદેવા નથી.” […]

વાંચન ચાલુ રાખો