તમે ઈલાયચીવાળું દૂધ પીઓ છો કે નહીં ? મોઢાના ચાંદાથી લઈને બ્લડ પ્રેશર સુધી… જાણો શરીરને સ્વસ્થ રાખવા સુધીના ‘અદ્ભુત ફાયદા’ – Gujarati Information | Cardamom Milk Advantages Superb Well being Advantages From Higher Digestion to Blood Stress Management

તમે ઈલાયચીવાળું દૂધ પીઓ છો કે નહીં ? મોઢાના ચાંદાથી લઈને બ્લડ પ્રેશર સુધી… જાણો શરીરને સ્વસ્થ રાખવા સુધીના ‘અદ્ભુત ફાયદા’ – Gujarati Information | Cardamom Milk Advantages Superb Well being Advantages From Higher Digestion to Blood Stress Management

આયુર્વેદનું માનવું છે કે, દૂધ અને ઈલાયચી બંને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક તેમજ ઊર્જા આપનારા છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ (ખનિજો) હોય છે, સાથે જ તેની સુગંધ તેમજ સ્વાદ પણ અદ્ભુત હોય છે. ઉનાળામાં ઈલાયચીવાળું દૂધ શરીરને ઠંડક આપે છે અને પાચનમાં મદદ કરે છે. ઈલાયચી દૂધનો ઉપયોગ પુડિંગ, સૂપ, ચામાં પણ […]

વાંચન ચાલુ રાખો
ભોજન પછી 15 દિવસ સુધી રોજ 2 એલચી ખાવ, હેલ્થ પર થશે આવી અસર?, એક્સપર્ટ પાસેથી જાણો

ભોજન પછી 15 દિવસ સુધી રોજ 2 એલચી ખાવ, હેલ્થ પર થશે આવી અસર?, એક્સપર્ટ પાસેથી જાણો

Elaichi Khavana Fayda : એલચી સુગંધિત, મીઠી અને ગરમ તાસીર ધરાવે છે. ઈલાયચી કે એલચી જેને ‘મસાલાની રાણી’ પણ કહેવામાં આવે છે. લીલી અને કાળી એમ બે પ્રકારની એલચી હોય છે. લીલી એલચીને આયુર્વેદમાં સાત્વિક અને ત્રિદોષ નાશક માનવામાં આવે છે, વાયુ, કફ અને પિત્ત ત્રણેયને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેની સુગંધ મનને શાંત […]

વાંચન ચાલુ રાખો
જમ્યા પછી ઈલાયચી ચાવવાથી શું થાય? ફાયદા જાણીને તમે પણ આ આદત અપનાવશો

જમ્યા પછી ઈલાયચી ચાવવાથી શું થાય? ફાયદા જાણીને તમે પણ આ આદત અપનાવશો

ઘણા રોગોનું મૂળ પેટની સમસ્યાઓ સાથે જોડાયેલું છે. તમે કદાચ તમારા ખોરાકમાં એલચી એટલે કે ઈલાયચી ઉમેરી હશે, જે તેનો સ્વાદ વધારે છે અને તેને વધુ સારું બનાવે છે. એમ કહેવું ખોટું નથી કે સ્વાદિષ્ટ ભોજન ઈલાયચી વિના અધૂરું છે. પરંતુ આજનો લેખ ખોરાકમાં ઈલાયચી વિશે નથી, પરંતુ જમ્યા પછી ઈલાયચી ચાવવા વિશે છે. તમે […]

વાંચન ચાલુ રાખો