‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ
Final Up to date:Jan 17, 2026 11:05 PM IST દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. શનિવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ કેજરીવાલે BJP પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા. ગુજરાતમાં ભય, ભ્રષ્ટાચાર અને દબાણનું વાતાવરણ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી […]
વાંચન ચાલુ રાખો