ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ બન્યું નિ:શુલ્ક ફરતું દવાખાનું, મહુવાના 89 ગામના લોકોને લાભ

ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ બન્યું નિ:શુલ્ક ફરતું દવાખાનું, મહુવાના 89 ગામના લોકોને લાભ

Final Up to date:Jan 23, 2026 12:58 PM IST Well being Information: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આરોગ્ય સેવાઓને ઘરઆંગણે પહોંચાડતી એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મહુવા પંથકના કુલ 89 ગામોમાં ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને નિ:શુલ્ક અને સમયસર પ્રાથમિક […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad : BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગ દ્વારા વિરાટ ‘વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ’નું ભવ્ય આયોજન – Gujarati Information | Swaminarayan Mahayagya for World Peace in Ahmedabad: BAPS Occasion – Swaminarayan Mahayagya for World Peace in Ahmedabad: BAPS Occasion

Ahmedabad : BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગ દ્વારા વિરાટ ‘વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ’નું ભવ્ય આયોજન – Gujarati Information | Swaminarayan Mahayagya for World Peace in Ahmedabad: BAPS Occasion – Swaminarayan Mahayagya for World Peace in Ahmedabad: BAPS Occasion

બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ (અમદાવાદ) દ્વારા વિરાટ ‘વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં આ મહાયાગ 3 જાન્યુઆરી, શનિવારના રોજ શાહીબાગ સ્થિત યોગીજી મહારાજ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં આવેલા પ્રમુખ વાટિકા ખાતે યોજાયો હતો, જેમાં હજારો હરિભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો. 1 / 7 ભારતીય સનાતન સંસ્કૃતિમાં યજ્ઞનો […]

વાંચન ચાલુ રાખો