ગિરમાં CDV વાયરસથી 8 સિંહોના મોત પર પરિમલ નથવાણી ચિંતિત; વન મંત્રીને પત્ર લખી કરી આ મોટી માંગ

ગિરમાં CDV વાયરસથી 8 સિંહોના મોત પર પરિમલ નથવાણી ચિંતિત; વન મંત્રીને પત્ર લખી કરી આ મોટી માંગ

ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે તેમણે કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી […]

વાંચન ચાલુ રાખો
કચ્છમાં ચિત્તા માટે ઇકોસિસ્ટમ તૈયાર કરવાની દિશામાં પ્રયાસો, સાસણની જેમ કચ્છ પણ વિકસાવાશે: અર્જુન મોઢવાડિયા

કચ્છમાં ચિત્તા માટે ઇકોસિસ્ટમ તૈયાર કરવાની દિશામાં પ્રયાસો, સાસણની જેમ કચ્છ પણ વિકસાવાશે: અર્જુન મોઢવાડિયા

Final Up to date:Mar 16, 2026 10:07 PM IST રાજ્ય સરકાર કચ્છમાં ચિત્તા માટે યોગ્ય ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં સક્રિય છે. ગાંડો બાવળ દૂર કરીને કુદરતી ઘાસના મેદાનો બનાવવાની અને દરિયા કિનારા સાથે જોડાયેલા પર્યાવરણના સંરક્ષણ માટે પણ વિવિધ પહેલો થાય છે. નવું વન અભયારણ્ય જાહેર કરીને રાજ્ય વન્યજીવનના સંરક્ષણ માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. […]

વાંચન ચાલુ રાખો