અમદાવાદની 149મી રથયાત્રા માટે PM મોદીએ દિલ્હીથી મોકલ્યો વિશેષ પ્રસાદ, જાણો વર્ષો જૂનું ખાસ કનેક્શન
મુખ્યમંત્રીથી વડાપ્રધાન બન્યા પછી પણ નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથ સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે. વ્યસ્ત સમયપત્રક હોવા છતાં પીએમ મોદી રથયાત્રા પહેલા દિલ્હીથી ભગવાન જગન્નાથ માટે ખાસ પ્રસાદ મગ, જાંબૂ, કેરી અને સૂકા ખજૂર મોકલવાની વાર્ષિક પરંપરા ચાલુ રાખે છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આ પરંપરા શરૂ કરી હતી અને દિલ્હીમાં […]
વાંચન ચાલુ રાખો