અમદાવાદ પ્લેન ક્રેશમાં જે 11 નંબર “લક્કી” સાબિત થયો, તે જ 11 નંબર અજિત પવાર માટે “અનલક્કી” રહ્યો; છેલ્લી 3 મિનિટમાં શું થયું?

અમદાવાદ પ્લેન ક્રેશમાં જે 11 નંબર “લક્કી” સાબિત થયો, તે જ 11 નંબર અજિત પવાર માટે “અનલક્કી” રહ્યો; છેલ્લી 3 મિનિટમાં શું થયું?

Final Up to date:Jan 29, 2026 10:41 AM IST Baramati Airplane crash Information: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્લેનની 11A નંબરની સીટ પર બેઠેલો રમેશ વિશ્વાસ કુમાર ચમત્કારિક રીતે બચી ગયો હતો, તેથી 11A નંબરની સીટ તેના માટે લક્કી સાબિત થઈ હતી. પરંતુ અજિત પવારના પ્લેનને બારામતીમાં રનવે નંબર 11 પર ઉતરવાનું હતું, પરંતુ રનવે નંબર 11 […]

વાંચન ચાલુ રાખો
પત્ની રાજ્યસભાના સાંસદ અને બે પુત્રો, જાણો અજિત પવારના પરિવારમાં કોણ કોણ છે?

પત્ની રાજ્યસભાના સાંસદ અને બે પુત્રો, જાણો અજિત પવારના પરિવારમાં કોણ કોણ છે?

Maharashtra Deputy CM Ajit Pawar Demise : મહારાષ્ટ્રના નાયબ CM અજતિ પવારનું નિધન અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે. તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હતા. તેઓ 28 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઇથી બારામતી જઇ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ વખતે વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા છે. Source link

વાંચન ચાલુ રાખો
બારામતીમાં પ્લેન ક્રેશ થયું તેનો પહેલો વીડિયો સામે આવી ગયો, આ પ્લેનમાં અજીત પવાર સહિત 5 લોકો હતા સવાર

બારામતીમાં પ્લેન ક્રેશ થયું તેનો પહેલો વીડિયો સામે આવી ગયો, આ પ્લેનમાં અજીત પવાર સહિત 5 લોકો હતા સવાર

Final Up to date:Jan 28, 2026 2:17 PM IST અજીત પવાર જે Learjet 45XR પ્લેનમાં સવાર હતા તે બારામતીમાં તૂટી પડ્યું હતું, આ ઘટનાનો પહેલો વીડિયો સામે આવ્યો છે, જેમાં દૂરથી પ્લેન ક્રેશ થયા પછી મોટો ભડકો થાય છે તે દેખાય છે. અજીત પવાર પ્લેન ક્રેશનો પહેલો વીડિયો સામે આવ્યો મહારાષ્ટ્રના બારામતીમાં મુંબઈથી આવેલું પ્લેન […]

વાંચન ચાલુ રાખો
Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

અજિત પવારનું પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? મહારાષ્ટ્રના નાયબ સીએમ અજીત પવાર જે વિમાનમાં સવાર હતા, તે VSR ઓપરેટર નું લિયરજેટ 45 પ્લેન (રજિસ્ટ્રેશન નંબર VT SSK) હતું. લિયરજેટ 45 એ ટ્વીન એન્જિન એરક્રાફ્ટ છે. વીએસઆર એવિએશન કંપની બિઝનેસ જેટ્સની ફ્લિટ મેનેજ કરે છે અને તેને ઓપરેટ કરે છે. તેના વિમાન કાફલામાં લિયરજેટ […]

વાંચન ચાલુ રાખો
ભારતીય રાજનીતિના એ ચહેરાઓ જેમના હવાઈ દુર્ઘટનામાં થંભી ગયા શ્વાસ, અજિત પવાર પહેલા કયા રાજકિય નેતાઓએ જીવ ગુમાવ્યો?

ભારતીય રાજનીતિના એ ચહેરાઓ જેમના હવાઈ દુર્ઘટનામાં થંભી ગયા શ્વાસ, અજિત પવાર પહેલા કયા રાજકિય નેતાઓએ જીવ ગુમાવ્યો?

Source link

વાંચન ચાલુ રાખો
કેમ થયું અજિત પવારનું પ્લેન ક્રેશ? એવિએશન એક્સપર્ટે જણાવ્યા સાત મોટા કારણ

કેમ થયું અજિત પવારનું પ્લેન ક્રેશ? એવિએશન એક્સપર્ટે જણાવ્યા સાત મોટા કારણ

પ્લેન ક્રેશ કેમ થયું? ખરાબ હવામાનને અકસ્માતનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. આ પ્રશ્ન એ ઉભો કરે છે કે આટલા ખરાબ હવામાન દરમિયાન વિમાન ક્રેશ થવા પાછળ કયા પરિબળો જવાબદાર હોઈ શકે છે. એવિએશન એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ખરાબ હવામાનમાં પ્લેન ક્રેશ થવામાં એક નહીં અનેક ફેક્ટર જવાબદાર હોઈ શકે છે. જોકે, પ્લેન ક્રેશનું અસલ […]

વાંચન ચાલુ રાખો