વિમાન દુર્ઘટના પહેલા અજિત પવારે કોને કર્યો હતો છેલ્લો ફોન? શું થઈ હતી વાતચીત? જાણો
Ajit Pawar Final Name: NCP ચીફ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરીએ વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. NCPએ અજિત પવારની અંતિમ ફોન કોલનું ઓડિયો રેકોર્ડિંગ જાહેર કર્યું છે. નિધન પહેલા તેમણે (અજિત પવારે) ફોન પર તેમની પાર્ટીના એક કાર્યકર્તા સાથે વાતચીત કરી હતી. Source link
વાંચન ચાલુ રાખો