વિમાન દુર્ઘટના પહેલા અજિત પવારે કોને કર્યો હતો છેલ્લો ફોન? શું થઈ હતી વાતચીત? જાણો

વિમાન દુર્ઘટના પહેલા અજિત પવારે કોને કર્યો હતો છેલ્લો ફોન? શું થઈ હતી વાતચીત? જાણો

Ajit Pawar Final Name: NCP ચીફ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરીએ વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. NCPએ અજિત પવારની અંતિમ ફોન કોલનું ઓડિયો રેકોર્ડિંગ જાહેર કર્યું છે. નિધન પહેલા તેમણે (અજિત પવારે) ફોન પર તેમની પાર્ટીના એક કાર્યકર્તા સાથે વાતચીત કરી હતી. Source link

વાંચન ચાલુ રાખો
સુનેત્રા પવારને મહારાષ્ટ્રના DyCM બનાવવાની પાછળ કોણ છે ‘માસ્ટર માઈન્ડ’? શિવસેનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

સુનેત્રા પવારને મહારાષ્ટ્રના DyCM બનાવવાની પાછળ કોણ છે ‘માસ્ટર માઈન્ડ’? શિવસેનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

આ રિપોર્ટ (લેખ)માં કહેવામાં આવ્યું છે કે, અજિત પવારના નિધનના માત્ર ત્રણ દિવસ બાદ સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા, જે ઘણા સવાલો ઉભા કરે છે. લેખમાં જણાવ્યા અનુસાર, ન તો એનસીપી (શરદ પવાર જૂથ)ના અધ્યક્ષ શરદ પવાર, ન તો કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે અને ન તો પવાર પરિવારના કોઈ અન્ય સભ્યને આ નિર્ણયની […]

વાંચન ચાલુ રાખો
અજિત પવારના મોતથી ઇઝરાયલ પણ શોકમગ્ન, જાણો શું છે 50 વર્ષ જૂનું એ કનેક્શન? બારામતીની હરિયાળીમાં છુપાયેલું છે રહસ્ય

અજિત પવારના મોતથી ઇઝરાયલ પણ શોકમગ્ન, જાણો શું છે 50 વર્ષ જૂનું એ કનેક્શન? બારામતીની હરિયાળીમાં છુપાયેલું છે રહસ્ય

Final Up to date:Jan 30, 2026 6:05 PM IST Ajit Pawar Demise Information: મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ અજિત પવારના મોતથી આખા દેશમાં શોકનો માહોલ છે. આ દુખદ ઘટના પર ઇઝરાયલે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. અજિત પવાર ઈઝરાયલ શ્રદ્ધાંજલી Ajit Pawar Demise Information: મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ અજિત પવારના મોતથી આખા દેશમાં શોકનો માહોલ છે. આ […]

વાંચન ચાલુ રાખો
પત્ની રાજ્યસભાના સાંસદ અને બે પુત્રો, જાણો અજિત પવારના પરિવારમાં કોણ કોણ છે?

પત્ની રાજ્યસભાના સાંસદ અને બે પુત્રો, જાણો અજિત પવારના પરિવારમાં કોણ કોણ છે?

Maharashtra Deputy CM Ajit Pawar Demise : મહારાષ્ટ્રના નાયબ CM અજતિ પવારનું નિધન અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે. તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હતા. તેઓ 28 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઇથી બારામતી જઇ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ વખતે વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા છે. Source link

વાંચન ચાલુ રાખો
Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

અજિત પવારનું પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? મહારાષ્ટ્રના નાયબ સીએમ અજીત પવાર જે વિમાનમાં સવાર હતા, તે VSR ઓપરેટર નું લિયરજેટ 45 પ્લેન (રજિસ્ટ્રેશન નંબર VT SSK) હતું. લિયરજેટ 45 એ ટ્વીન એન્જિન એરક્રાફ્ટ છે. વીએસઆર એવિએશન કંપની બિઝનેસ જેટ્સની ફ્લિટ મેનેજ કરે છે અને તેને ઓપરેટ કરે છે. તેના વિમાન કાફલામાં લિયરજેટ […]

વાંચન ચાલુ રાખો