Air India Crash: પ્લેન ક્રેશમાં દીકરો-વહુ ગુમાવ્યા, છેલ્લા એક વર્ષથી રોજ લંડનથી પાકિસ્તાની યુવક ફોન કરીને પૂછે છે- “કેમ છો તમે?”
મૃત્યુ માણસને છીનવી શકે છે, પરંતુ એ માણસે પાછળ છોડેલી સ્નેહની સુવાસને ભૂંસી શકતું નથી. સરહદો ભલે ભારત અને પાકિસ્તાનને અલગ કરતી હોય, પણ દિલના તાર જોડાય છે ત્યારે નફરત હારી જાય છે અને માનવતા જીતી જાય છે. ગત વર્ષે 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની […]
વાંચન ચાલુ રાખો