એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ ક્યારે પૂર્ણ થશે? AAIB એ સુપ્રીમ કોર્ટને આપી માહિતી
અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ક્રેશની તપાસ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ સુપ્રીમ કોર્ટને માહિતી આપી છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ક્રેશની તપાસ ઓક્ટોબર 2025 સુધીમાં પૂર્ણ થશે. AAIB ના આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી 12 ઓક્ટોબર માટે નક્કી કરી છે. AAIB […]
વાંચન ચાલુ રાખો