Rathyatra 2026: રથયાત્રા માટે અમદાવાદમાં 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત, સરસપુરમાં 1500 કિલો મોહનથાળ તૈયાર
Rathyatra Ahmedabad 2026 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં અનિશ્ચનિય ઘટનાને રોકવા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રામાં ગજરાજ ભડકે નહીં અને બેકાબૂ ન થાય તેની માટે ખાસ દેશની પ્રથમ ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી અને ડ્રોન દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં […]
વાંચન ચાલુ રાખો