Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા

Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા

Ahmedabad Rathyatra 2026: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઇ છે.  ગુજરાત સરકાર, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કોઇ પણ અનિચ્છનિય ઘટના ન બને તેની માટે કડક સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવી છે. જગન્નાથજીની રથયાત્રા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આ દરમિયાન અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં અગાઉ ક્યારે ન બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો છે.  જગન્નાથ મંદિરના […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

Ahmedabad Jagannath Rathyatra 2026 : અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાઇ છે. અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથ રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળે છે. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જેટલો જૂનો છે.  અમદાવાદ જગન્નાથ મંદિરમાં વિવિધત્ત ભગવાનની પૂજા આરતી કરવામાં આવે છે અને માલપુઆનો ભોગ ધરાવવામાં આવે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026: રથયાત્રા માટે અમદાવાદમાં 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત, સરસપુરમાં 1500 કિલો મોહનથાળ તૈયાર

Rathyatra 2026: રથયાત્રા માટે અમદાવાદમાં 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત, સરસપુરમાં 1500 કિલો મોહનથાળ તૈયાર

Rathyatra Ahmedabad 2026 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં અનિશ્ચનિય ઘટનાને રોકવા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રામાં ગજરાજ ભડકે નહીં અને બેકાબૂ ન થાય તેની માટે ખાસ દેશની પ્રથમ ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી અને ડ્રોન દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં […]

વાંચન ચાલુ રાખો