અમદાવાદ સ્થિત આસારામ આશ્રમને મોટી રાહત, બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, જાણો કેમ

અમદાવાદ સ્થિત આસારામ આશ્રમને મોટી રાહત, બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, જાણો કેમ

સુપ્રીમ કોર્ટે અમદાવાદ સ્થિત આસારામના આશ્રમને એક મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આશ્રમની જમીન અંગે 4 મે સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવે. ગુજરાત સરકાર 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે રમતગમતના માળખાગત વિકાસ માટે આ 45,000 ચોરસ મીટરના પ્લોટ પર ફરીથી કબજો મેળવવા માંગે છે. આશ્રમ ટ્રસ્ટે અતિક્રમણ અને લીઝની શરતોના […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ: 4 લોકોએ પુજારીનું અપહરણ કરી તેને માર મારી છોડી દીધો, શહેરના ઓઢવ વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો

અમદાવાદ: 4 લોકોએ પુજારીનું અપહરણ કરી તેને માર મારી છોડી દીધો, શહેરના ઓઢવ વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો

Final Up to date:Feb 17, 2026 11:29 PM IST અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 4 આરોપીઓએ જમીન ખરીદીને લઈને પુજારીનું અપહરણ કરીને તેને માર માર્યો હતો. જેથી આ સમગ્ર મામલે પુજારીએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો (Picture: AI generated) અમદાવાદ: ઓઢવમાં પુજારીએ વડીલોપાર્જિત જમીનનો દસ્તાવેજ નહીં કરી […]

વાંચન ચાલુ રાખો