જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે

જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે

AAP Vijay Vishwas Sabha in Jamnagar : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી રાજ્યમાં સક્રિય બની ગઇ છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. જામનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઇ રહી છે.  આ પહેલા બુધવારે અમરેલીમાં એક જનસભા યોજાઇ હતી.  જામનગરમાં વિજય […]

વાંચન ચાલુ રાખો
અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, કહ્યું – ગુજરાતમાં ‘આપ’ ની સરકાર બનવા પર મહિલાઓના ખાતામાં આપીશું 1000 રુપિયા

અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, કહ્યું – ગુજરાતમાં ‘આપ’ ની સરકાર બનવા પર મહિલાઓના ખાતામાં આપીશું 1000 રુપિયા

AAP Vijay Vishwas Sabha in Amreli : અમરેલીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુધવારે એક વિશાળ વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આપ જીતે તો મહિલાઓને […]

વાંચન ચાલુ રાખો
‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ

‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ

Final Up to date:Jan 17, 2026 11:05 PM IST દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. શનિવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ કેજરીવાલે BJP પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા. ગુજરાતમાં ભય, ભ્રષ્ટાચાર અને દબાણનું વાતાવરણ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી […]

વાંચન ચાલુ રાખો