અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતા કુખ્યાત આરોપીનું ચોથા માળેથી પટકાતા મોત

અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતા કુખ્યાત આરોપીનું ચોથા માળેથી પટકાતા મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. પોલીસના આગમનની જાણ થતાં ભાગવાનો પ્રયાસ કરી રહેલા કુખ્યાત આરોપી મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મહાવીરસિંહ સિંધવ દારૂના નશામાં હતો અને તેના રહેઠાણ નજીક પડોશીઓ સાથે ઉગ્ર […]

વાંચન ચાલુ રાખો
કાન અને ગળું કાપી મિત્રએ કરી ઘાતકી હત્યા, ચેન લૂંટી આબુ ભાગી ગયો

કાન અને ગળું કાપી મિત્રએ કરી ઘાતકી હત્યા, ચેન લૂંટી આબુ ભાગી ગયો

ખંભાળિયામાં સગીરની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. નાણા માટે મિત્રએ જ મિત્રની ઘાતકી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ ગળુ કાપીને મૃતકના ગળામાં રહેલા ચેનને લઈને આરોપી રાજસ્થાનના જેસલમેર ભાગી છૂટ્યો હતો. જો કે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈને આરોપીને ગણતરીના દિવસોમાં જ દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. Source link

વાંચન ચાલુ રાખો
ત્રણ દિવસથી ગુમ કિશોરની તેના જ મિત્રએ કરી હત્યા, કારણ સાંભળીને વિચારતા થઈ જશો

ત્રણ દિવસથી ગુમ કિશોરની તેના જ મિત્રએ કરી હત્યા, કારણ સાંભળીને વિચારતા થઈ જશો

Final Up to date:March 21, 2025 12:17 PM IST સગીર કેતન અશોક વાઘેલાનો મૃતદેહ ગટરના ટાકામાંથી મળી આવ્યો હતો. આ કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. મૃતક પિતાની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. દ્વારકા: ખંભાળિયામાં ત્રણ દિવસથી ગુમ 16 વર્ષના સગીર કેતન અશોક વાઘેલાનો મૃતદેહ ગટરના ટાકામાંથી મળી આવ્યો હતો. […]

વાંચન ચાલુ રાખો