શ્રાવણ માસમાં સોમનાથ દર્શનનો પ્લાન બનાવો તો આ 5 અદભુત સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં

શ્રાવણ માસમાં સોમનાથ દર્શનનો પ્લાન બનાવો તો આ 5 અદભુત સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં

શ્રાવણ મહિનામાં દેશભરના શિવ મંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટે છે. ભક્તો પરંપરાગત વિધિઓ સાથે મહાદેવની પૂજા કરે છે અને શિવલિંગને જળ ચઢાવે છે. ઘણા લોકો મહાદેવના વિશેષ આશીર્વાદ મેળવવા માટે જ્યોતિર્લિંગની પણ મુલાકાત લે છે. ભારતમાં મહાદેવના 12 જ્યોતિર્લિંગ છે, જેમાંથી એક સોમનાથમાં આવેલું છે. ગુજરાતના સોમનાથ મંદિરમાં સ્થાપિત શિવલિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ […]

વાંચન ચાલુ રાખો
સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પીએમ મોદીએ ફોટા કર્યા શેર, લોકોને કરી ખાસ અપીલ

સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પીએમ મોદીએ ફોટા કર્યા શેર, લોકોને કરી ખાસ અપીલ

Somnath Swabhiman Parv: પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર સાથે સંકળાયેલી ઐતિહાસિક ક્ષણોને યાદ કરી. તેમણે કહ્યું કે તેમણે 31 ઓક્ટોબર, 2001 ના રોજ સોમનાથમાં 1951 માં જીર્ણોદ્ધાર કરાયેલ મંદિરના ઉદ્ઘાટનની 50મી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે 1951 માં ઐતિહાસિક સમારોહ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં યોજાયો હતો. મંદિરના […]

વાંચન ચાલુ રાખો