સુરેન્દ્રનગરમાં 16 વર્ષના કિશોરની હત્યા, બે-ત્રણ લોકો છરીના ઘા ઝીંકીને ફરાર
Final Up to date:Jan 30, 2026 8:15 AM IST Surendranagar Crime: 16 વર્ષના ધનરાજ કુણપરા પર બેથી ત્રણ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યાની માહિતી મળી હતી. પ્રાથમિક તપાસમાં આ ખૂની ખેલ અંગત અદાવતમાં અંજામ આપવામાં આવ્યો હોવાનું અનુમાન છે. મૃતક કિશોરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરેન્દ્રનગર: રતનપર બાયપાસ […]
વાંચન ચાલુ રાખો