સુરતીઓને હર્ષ સંઘવીએ શું અપીલ કરી?

સુરતીઓને હર્ષ સંઘવીએ શું અપીલ કરી?

સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતવાસીઓને એક ખાસ અપીલ કરી. એક નાગરિક તરીકે પોતાની જવાબદારીને લઈને શહેરીજનોને તેમણે શું કહ્યું? આવો સાંભળીએ.. Source link

વાંચન ચાલુ રાખો