અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

અમદાવાદની જગન્નાથ રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ તે સદીઓ જૂનો ઇતિહાસ, ભવ્ય પરંપરાઓ અને હિન્દુ-મુસ્લિમ એકતા એટલે કે સામ્પ્રદાયિક સૌહાર્દનું જીવંત પ્રતીક છે. ઓડિશાના પુરી પછી દેશની આ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા સાથે અનેક રોચક તથ્યો જોડાયેલા છે. આ વર્ષે 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળશે, જેને લઈ ભક્તો […]

વાંચન ચાલુ રાખો