અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ટાઢક આપતો નિર્ણય, ટ્રાફિક સિગ્નલ પાસે થશે વૃક્ષારોપણ

અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ટાઢક આપતો નિર્ણય, ટ્રાફિક સિગ્નલ પાસે થશે વૃક્ષારોપણ

Final Up to date:Mar 16, 2026 10:09 AM IST અમદાવાદ મ્યુનિ. કમિશનરે તાજેતરમાં તમામ ઝોનમાં રિપેરિંગ કરવા પાત્ર હોય તેવા જંકશન ખાતેથી પેવરબ્લોક કાઢી નાખીને તમામ જગ્યાએ તાત્કાલિક વૃક્ષારોપણ કરવાની સૂચના આપી છે. વૃક્ષારોપણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. (તસવીર- AI) અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીને કારણે બપોરે તો લોકો બહાર નીકળી નથી શકતા પરંતુ […]

વાંચન ચાલુ રાખો
આ કામ ખેડૂત જ કરી શકે! બે કિમીના રસ્તા પર વૃક્ષો ઉગાડ્યા, 1500 ઝાડથી ગામ હરિયાળું બન્યું

આ કામ ખેડૂત જ કરી શકે! બે કિમીના રસ્તા પર વૃક્ષો ઉગાડ્યા, 1500 ઝાડથી ગામ હરિયાળું બન્યું

Final Up to date:Jan 16, 2026 9:18 AM IST અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામમાંથી પર્યાવરણ માટેની એક અનોખી અને હૃદયસ્પર્શી કહાની સામે આવી છે. જ્યાં એક સામાન્ય ખેડૂતે પોતાની એકલ વ્યક્તિગત મહેનતથી ગામનો નકશો બદલી નાખ્યો છે. વર્ષ 2021થી શરૂ કરેલા સંકલ્પ હેઠળ આંબા ગામના ખેડૂત જયસુખભાઈ માંડાણીએ રસ્તાની બંને બાજુ અને તળાવના કાંઠે […]

વાંચન ચાલુ રાખો