કેન્દ્ર સરકાર તરફથી અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદના 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે 2719 કરોડ રૂપિયા મંજૂર

કેન્દ્ર સરકાર તરફથી અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદના 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે 2719 કરોડ રૂપિયા મંજૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાવેલા અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદ મહાનગરમાં 6 જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કુલ 2719.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.  કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજુર કરેલા આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુર્નવસન માટે 852.93 […]

વાંચન ચાલુ રાખો
સુરતની પાવન ધરા પરથી ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને નવી ઊર્જા અને નવી દિશા મળી: પીએમ મોદી

સુરતની પાવન ધરા પરથી ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને નવી ઊર્જા અને નવી દિશા મળી: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કરોડો રૂપિયાના વિવિધ પર્યાવરણલક્ષી અને માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. સુરતને અદભુત પ્રોજેક્ટ્સની ભેટ પીએમ મોદીના સુરત પ્રવાસ દરમિયાન શહેરના ગ્રીન એનર્જી, સ્માર્ટ સિટી મિશન અને પર્યાવરણ સુરક્ષાને લગતા મહત્વકાંક્ષી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં ‘વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન’, પીએમ મોદીએ કહ્યું- વિશ્વના રમતગમત વારસામાં વધુ એક નવો અધ્યાય

અમદાવાદમાં ‘વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન’, પીએમ મોદીએ કહ્યું- વિશ્વના રમતગમત વારસામાં વધુ એક નવો અધ્યાય

અમદાવાદમાં 4 જૂનથી 8 જૂન દરમિયાન પહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ-2026 ના પ્રારંભની સત્તાવાર જાહેરાત કરી હતી. પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ પ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, “અમદાવાદની ધરતી પરથી વિશ્વના રમતગમત વારસામાં વધુ એક નવો અધ્યાય […]

વાંચન ચાલુ રાખો
કચ્છ સરહદે આવેલી છે ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

કચ્છ સરહદે આવેલી છે ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે કચ્છને એ હદે તારાજ કર્યું કે કચ્છ ફરી બેઠું થશે કે કેમ એવો સવાલ દરેકના મનમાં હતો. જોકે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રદેશની એવી કાયાપલટ કરી કે, કચ્છ વિકાસ, આત્મનિર્ભરતા અને સહકારી સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. તેમના નેતૃત્વમાં કચ્છ પ્રવાસન, ખેતી, સહકારી જેવા ક્ષેત્રે […]

વાંચન ચાલુ રાખો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat Go to: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની ગુજરાત મુલાાકાતે આવવાના છે. આ દરમિયાન તેઓ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે.  સોમનાથની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી “સોમનાથ સ્વાભિમાન પર્વ” ના ભાગ રૂપે 108 ઘોડાઓ સાથેનો એક કિલોમીટર લાંબો રોડ શો “શૌર્ય યાત્રા” નું નેતૃત્વ કરશે. આ મુલાકાત દરમિયાન મોદી […]

વાંચન ચાલુ રાખો