અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી રોકેટ ગતિએ, 80 ટકાથી વધુ કામ પૂર્ણ થતાં રેલ્વે મંત્રાલયે આપી મોટી અપડેટ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી રોકેટ ગતિએ, 80 ટકાથી વધુ કામ પૂર્ણ થતાં રેલ્વે મંત્રાલયે આપી મોટી અપડેટ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું આશરે 80% કામ પૂર્ણ થઈ ગયું છે. કેન્દ્રીય રેલવે મંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે બુલેટ ટ્રેન સેવાનો પ્રથમ તબક્કો 2027 માં શરૂ થશે ત્યારબાદ કામગીરી ધીમે ધીમે વિસ્તૃત કરવામાં આવશે. અમદાવાદમાં જનપ્રતિનિધિઓ સાથેની બેઠક દરમિયાન મંત્રી […]

વાંચન ચાલુ રાખો
રેલ મંત્રાલયનો નવો નિર્ણય, નિવૃત્ત થતાં કર્મચારીઓને હવે નહીં મળે ચાંદીનો સિક્કો

રેલ મંત્રાલયનો નવો નિર્ણય, નિવૃત્ત થતાં કર્મચારીઓને હવે નહીં મળે ચાંદીનો સિક્કો

Final Up to date:Jan 29, 2026 12:07 PM IST Railway Information: રેલ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. હવે રિટાયર થતા રેલ કર્મચારીઓ અને અધિકારીઓને ગોલ્ડ પ્લેટેડ ચાંદીનો સિક્કો આપવામાં આવશે નહીં. રેલ મંત્રાલયનો નવો નિર્ણય Railway Information: દેશમાં સેના અને રેલવેમાં હજુ પણ અંગ્રેજોના જમાનાની ઘણી પરંપરાઓ ચાલી આવી રહી છે. જોકે, તેમાં ધીમે-ધીમે […]

વાંચન ચાલુ રાખો