મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ દેશના યુવાઓને આપ્યો એક ખાસ સંદેશ, ભારતીય સંસ્કૃતિ અને તહેવારોનો કર્યો ઉલ્લેખ

મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ દેશના યુવાઓને આપ્યો એક ખાસ સંદેશ, ભારતીય સંસ્કૃતિ અને તહેવારોનો કર્યો ઉલ્લેખ

Final Up to date:Jan 25, 2026 12:15 PM IST Mann Ki Baat: વડાપ્રધાન મોદીએ આજે “મન કી બાત”ના 130મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, આ વર્ષ 2026નો પહેલો “મન કી બાત” કાર્યક્રમ છે. આવતીકાલે આપણે બધા ગણતંત્ર દિવસનો પર્વ મનાવીશું. 26 જાન્યુઆરીનો આ દિવસ આપણને સંવિધાન નિર્માતાઓને નમન કરવાનો અવસર આપે […]

વાંચન ચાલુ રાખો