ભાઈબીજના દિવસે માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું

ભાઈબીજના દિવસે માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું

માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું. યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી અને મંદિર પરિસર જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠ્યું. ભગવાન શ્રીકૃષ્ણ ભાઈબીજના દિવસે બહેન સુભદ્રાના ઘરે ભોજન કરે છે, તેથી આ દિવસનું અનેરું મહત્ત્વ રહેલું છે. ભાઈબીજના પાવન અવસરે ગોમતી સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ હોવાથી હજારો યાત્રિકો […]

વાંચન ચાલુ રાખો
જય રણછોડ માખણ ચોર: દ્વારકા નગરીમાં ભક્તોનું ઘોડાપૂર, ખુશ થઈ જશો તસ્વીરો જોઈને

જય રણછોડ માખણ ચોર: દ્વારકા નગરીમાં ભક્તોનું ઘોડાપૂર, ખુશ થઈ જશો તસ્વીરો જોઈને

દ્વારકામાં ફુલડોલ ઉત્સવ મનાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. જેમાં અહીંયાના શ્રદ્ધાળુઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ભક્તોની સુરક્ષા માટે અહીંયા મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ સાદા ડ્રેસમાં પણ અહીંયા પોલીસની ટીમોને તૈનાત કરવામાં આવી છે. Source link

વાંચન ચાલુ રાખો