“જયરાજને આરોપી બનાવે તો જ અમારી જીત”: નવનીત બાલધીયા

“જયરાજને આરોપી બનાવે તો જ અમારી જીત”: નવનીત બાલધીયા

બગદાણા કોળી યુવાનને માર મારવાની ઘટનાને લઈને SIT દ્વારા જયરાજ આહીરને સમન્સ પાઠવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ અંગે પીડિત કોળી યુવાન નવનીત બાલધીયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ન્યૂઝ18 સાથે આ અંગે તેની શું વાતચીત થઈ આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં… Source link

વાંચન ચાલુ રાખો
કોળી યુવાનને કોણે માર માર્યો એ હવે ફાઈનલ થઈ જશે?

કોળી યુવાનને કોણે માર માર્યો એ હવે ફાઈનલ થઈ જશે?

બગદાણા કોળી યુવાનને માર મારવાની ઘટનાને લઈને 23 દિવસનો સમય પસાર થઈ ગયો છે. જો કે આ 23 દિવસ દરમિયાન શું શું ઘટનાક્રમ રહ્યો અને આખા બનાવને લઈને સમગ્ર તપાસ ક્યાં સુધી પહોંચી? એટલું જ નહીં આ મામલે કેટલા લોકોની ધરપકડ થઈ અને કયા એ સવાલો જેનાથી આખો કેસ ઉકેલાય જશે? આવો જાણીએ આ વિશેષ […]

વાંચન ચાલુ રાખો