Semiconductor Plant: ગુજરાતમાં ભારતનો પ્રથમ સેમિકન્ડકટર પ્લાન્ટ, PM મોદી શનિવારે કરશે ઉદ્ઘાટન

Semiconductor Plant: ગુજરાતમાં ભારતનો પ્રથમ સેમિકન્ડકટર પ્લાન્ટ, PM મોદી શનિવારે કરશે ઉદ્ઘાટન

India’s First Semiconductor Plant In Gujarat : ગુજરાત સ્થિત ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉદ્ઘાટન કરશે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સાણંદ ખાતે સ્થપાયો છે. આ પ્લાન્ટ શરૂ થતા ભારત સેમિકન્ડક્ટર મામલે આત્મનિર્ભર બની વૈશ્વિક બજારમાં અગ્રણી સ્થાન હાંસલ કરી શકે છે. આ સાથે સેમિકન્ડક્ટર બજારમાં ચીન અને તાઇવાનનું વર્ચસ્વ ઘટશે. […]

વાંચન ચાલુ રાખો
સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પીએમ મોદીએ ફોટા કર્યા શેર, લોકોને કરી ખાસ અપીલ

સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પીએમ મોદીએ ફોટા કર્યા શેર, લોકોને કરી ખાસ અપીલ

Somnath Swabhiman Parv: પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર સાથે સંકળાયેલી ઐતિહાસિક ક્ષણોને યાદ કરી. તેમણે કહ્યું કે તેમણે 31 ઓક્ટોબર, 2001 ના રોજ સોમનાથમાં 1951 માં જીર્ણોદ્ધાર કરાયેલ મંદિરના ઉદ્ઘાટનની 50મી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે 1951 માં ઐતિહાસિક સમારોહ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં યોજાયો હતો. મંદિરના […]

વાંચન ચાલુ રાખો
આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી એક હજાર વર્ષ પહેલા 1026 માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે. આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા […]

વાંચન ચાલુ રાખો
સોમનાથ મંદિર પરના હુમલાને 1000 વર્ષ; PM મોદીએ લખ્યું- વિનાશની માનસિકતા ધરાવતા લોકો જ નાશ પામે છે

સોમનાથ મંદિર પરના હુમલાને 1000 વર્ષ; PM મોદીએ લખ્યું- વિનાશની માનસિકતા ધરાવતા લોકો જ નાશ પામે છે

બાર જ્યોતિર્લિંગોમાંના એક ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિર પરના હુમલાને 1000 વર્ષ થઈ ગયા છે. 1026 માં અફઘાનિસ્તાનના ગઝનીના મહમૂદે મંદિર પર મોટો હુમલો કર્યો અને તેનો નાશ કર્યો. પીએમ મોદીએ એક લેખ લખ્યો જેમાં જણાવ્યું હતું કે વારંવાર હુમલાઓ છતાં સોમનાથ મંદિર હજુ પણ અડગ છે! સોમનાથ ભારત માતાના લાખો બહાદુર પુત્રોના સ્વાભિમાન અને અદમ્ય […]

વાંચન ચાલુ રાખો
India : ભારતના 2025 માં યુકે, ઓમાન અને ન્યુઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર; સામાન્ય લોકોને શું ફાયદો થશે?

India : ભારતના 2025 માં યુકે, ઓમાન અને ન્યુઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર; સામાન્ય લોકોને શું ફાયદો થશે?

India Free Commerce Agreements Advantages : વર્ષ 2025માં મુક્ત વેપાર કરારના આધારે ભારતીય અર્થતંત્રને ઘણો ફાયદો થવાની અપેક્ષા છે. આ વર્ષે, કેન્દ્ર સરકાર મુખ્યત્વે ત્રણ મુક્ત વેપાર કરારો કરવામાં સફળ થઇ છે. સૌ પ્રથમ, જુલાઈ 2025 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લંડનની મુલાકાત દરમિયાન, ચાર વર્ષની વાટાઘાટો પછી બ્રિટીશ વડા પ્રધાન સ્ટારમર સાથે મુક્ત […]

વાંચન ચાલુ રાખો