કેનેડામાં હત્યાનો ભોગ બનેલી વિધિનો પાર્થિવ દેહ વતન લાવવા પરિવારે સરકાર પાસે મદદ માંગી, માતાનું હૈયાફાટ રૂદન

કેનેડામાં હત્યાનો ભોગ બનેલી વિધિનો પાર્થિવ દેહ વતન લાવવા પરિવારે સરકાર પાસે મદદ માંગી, માતાનું હૈયાફાટ રૂદન

ગુજરાતની 22 વર્ષીય વિદ્યાર્થિની વિધિ મેઘાની હત્યાને લગભગ 15 દિવસ વીતી ગયા છે છતાં તેનો મૃતદેહ હજુ સુધી ભારતમાં પહોંચ્યો નથી. પરિણામે તેના પરિવારના સભ્યોએ સરકારને અપીલ કરી છે કે વિધિના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવામાં આવે. તેના પિતાએ ખુલાસો કર્યો કે વિધિ, જે પોતાનો અભ્યાસ કરવા માટે કેનેડા ગઈ હતી, તેને […]

વાંચન ચાલુ રાખો