વગર વરસાદના રાજકોટમાં પાણી વહેતા થયા
રાજકોટના સાંઢીયા પુલથી કોઠારીયા તરફ જતાં પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટવાની ઘટના બની. આ ઘટનાને પગલે વગર વરસાદે પાણીની રેલમછેલ જોવા મળી હતી. મળતી વિગત પ્રમાણે વહેલી સવારે ત્રણ વાગ્યે વાલ તૂટી ગયો અથવા તો તોડી નાખવામાં આવતા પાણીનો મોટા પ્રમાણમાં બગાડ થયો હતો. વાલ તૂટી જતા પાણીનો ફૂવારો એક દુકાનની છત સુધી પહોંચ્યો હતો અને […]
વાંચન ચાલુ રાખો