કિંજલ રબારી ‘લવ મેરેજ’ બાદ ઘરવાપસી, હવે 18 માર્ચે ચૌધરી સમાજનું મહાસંમેલન

કિંજલ રબારી ‘લવ મેરેજ’ બાદ ઘરવાપસી, હવે 18 માર્ચે ચૌધરી સમાજનું મહાસંમેલન

પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનાં ‘લવ મેરેજ’ પર વિવાદ ફાટી નીકળ્યો હતો. કિંજલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેણીએ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી અશોક ચૌધરી સાથે ઔપચારિક લગ્ન કર્યા છે. આ જાહેરાત બાદ સમગ્ર ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો. બંને સમુદાયના નેતાઓને આ લગ્ન ખૂબ જ વાંધાજનક લાગ્યા.  આ ઘટના એવા સમયે સામે આવી […]

વાંચન ચાલુ રાખો
ઊંઝામાં 3 કરોડ રૂપિયાના જીરાની ચોરીનો ભેદ ઉકેલાયો, મુખ્ય આરોપી પાટણ જિલ્લા કોર્ટનો વકીલ

ઊંઝામાં 3 કરોડ રૂપિયાના જીરાની ચોરીનો ભેદ ઉકેલાયો, મુખ્ય આરોપી પાટણ જિલ્લા કોર્ટનો વકીલ

મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં પોલીસે વેપારીઓની આંખમાં ધૂળ નાંખી ₹3 કરોડના જીરાની ચોરી કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ગેંગનો મુખ્ય સૂત્રધાર પાટણ જિલ્લા કોર્ટનો વકીલ છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દિલ્હીનો એક મુખ્ય કાવતરાખોર હજુ પણ ફરાર છે. ડુપ્લિકેટ ચાવીઓથી ચોરી કરી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ- મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદ- મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ સુવિઘાનો લાભ મળવાની સાથે વર્ષો જૂની માંગ સંતોષાશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ […]

વાંચન ચાલુ રાખો