ખરા અર્થમાં આરોગ્ય મંદિર! એક વર્ષમાં 2.60 લાખ દર્દીઓની સારવાર, લોકોના 50 કરોડ બચ્યા
અમરેલી: સાવરકુંડલામાં સ્થિત શ્રી લાલુભાઈ શેઠ આરોગ્ય મંદિર આજે ગુજરાતભરમાં માનવતાપૂર્ણ અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ માટે એક આગવી ઓળખ ધરાવે છે. આ સંસ્થાએ ગયા વર્ષે લગભગ 2.60 લાખ દર્દીઓને સારવાર આપી સમાજસેવામાં અદ્યતન ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો આ તમામ દર્દીઓએ ખાનગી અથવા કોર્પોરેટ હોસ્પિટલોમાં સારવાર લીધી હોત, તો અંદાજે 50 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ […]
વાંચન ચાલુ રાખો