આનંદો: દ્વારકા મંદિરને રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે, સીઝફાયર બાદ લેવામાં આવ્યો મોટો નિર્ણય

આનંદો: દ્વારકા મંદિરને રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે, સીઝફાયર બાદ લેવામાં આવ્યો મોટો નિર્ણય

Final Up to date:Could 10, 2025 7:54 PM IST ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થયા બાદ દ્વારકા મંદિરને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યુદ્ધ વિરામની જાહેરાત બાદ દ્વારકા મંદિરને રાબેતા મુજબ શરૂ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા મંદિરને રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે દ્વારકા: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં દ્વારકા મંદિરના સમયમાં ફેરફાર […]

વાંચન ચાલુ રાખો