અનંત સાથે નીતા અંબાણી, રાધિકાએ બોલાવ્યો દ્વારકાધીશનો જયઘોષ

અનંત સાથે નીતા અંબાણી, રાધિકાએ બોલાવ્યો દ્વારકાધીશનો જયઘોષ

દ્વારકા: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ છે. આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણીની સાથે દ્વારકાધીશના દર્શન કર્યા છે. તેમણે આજે દ્વારકાના દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા છે. પદયાત્રાના છેલ્લા પડાવમાં માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અનંત અંબાણી સાથે જોડાયા […]

વાંચન ચાલુ રાખો
અનંતની પદયાત્રા બાદ નીતા અંબાણી અને રાધિકાએ વર્ષાવ્યો પ્રેમ, જુઓ શું કહ્યુ?

અનંતની પદયાત્રા બાદ નીતા અંબાણી અને રાધિકાએ વર્ષાવ્યો પ્રેમ, જુઓ શું કહ્યુ?

જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ છે. આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકાની પદયાત્રા પૂર્ણ કરીને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. અનંત અંબાણી સાથે આજે તેમના માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણી પણ હાજર રહ્યા હતા. તેમણે આજે દ્વારકાના દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા […]

વાંચન ચાલુ રાખો
લોકોએ અનંત અંબાણીનું દ્વારકામાં કર્યું પ્રેમથી સ્વાગત

લોકોએ અનંત અંબાણીનું દ્વારકામાં કર્યું પ્રેમથી સ્વાગત

દ્વારકા: દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા પૂર્ણ કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. પદયાત્રાના છેલ્લા દિવસે અનંત અંબાણીની સાથે પત્ની રાધિકા અને માતા નીતાબેન અંબાણી પણ જોડાયા. અનંત અંબાણી સતત 10 દિવસની પદયાત્રા કરીને દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા. અનંત અંબાણીએ 28 માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેઓ […]

વાંચન ચાલુ રાખો
જન્મદિને જ અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ, દ્વારકાધીશના કર્યા દર્શન

જન્મદિને જ અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકા: રિલાયન્સ ગૃપના અનંત અંબાણી સતત દસ દિવસની પદયાત્રા કરીને દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા છે. જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપથી પદયાત્રા શરૂ કરી હતી. તિથી પ્રમાણે આજે રામનવમીએ અનંત અંબાણીનો જન્મ દિવસ પણ છે અને પોતાના જન્મ દિવસે અનંત અંબાણી દ્વારિકાધિશના દર્શન કર્યા. તેમની સાથે પત્ની રાધિકા અને માતા નીતા અંબાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
Video: દ્વારકા પદયાત્રામાં અનંત અંબાણી સાથે બાબા બાગેશ્વર પણ ખુલ્લા પગે જોડાયા

Video: દ્વારકા પદયાત્રામાં અનંત અંબાણી સાથે બાબા બાગેશ્વર પણ ખુલ્લા પગે જોડાયા

Final Up to date:April 04, 2025 11:45 AM IST દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની પદયાત્રામાં બાબા બાગેશ્વર પણ જોડાયા. આધ્યાત્મિક નેતા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અનંત અંબાણી સાથે પદયાત્રામાં જોડાયા હતા. જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણી તથા આખો પરિવાર ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની તેમની ઊંડી ભક્તિ માટે જાણીતો […]

વાંચન ચાલુ રાખો