ત્રણ દિવસમાં બીજી વખત વંદે ભારત ટ્રેન બની લાઈફલાઈન, પહેલી વાર આ સ્ટેશન પર રોકાઈ

ત્રણ દિવસમાં બીજી વખત વંદે ભારત ટ્રેન બની લાઈફલાઈન, પહેલી વાર આ સ્ટેશન પર રોકાઈ

વંદે ભારત એક્સપ્રેસે ફરી એકવાર ગુજરાતમાં એક જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ત્રણ દિવસમાં બીજી વખત ટ્રાન્સપ્લાન્ટ માટે આ ટ્રેન દ્વારા દાતાના હૃદયને અમદાવાદ લઈ જવામાં આવ્યું. આ પ્રસંગે વંદે ભારત એક્સપ્રેસને ખાસ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર રોકવામાં આવી હતી જેથી દાતાના હૃદયને સમયસર પહોંચાડી શકાય. અહેવાલો અનુસાર દાતાના હૃદયને અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી […]

વાંચન ચાલુ રાખો