Toran Vastu Suggestions : ઘરની બહાર કે મંદિરમાં લગાવેલું તોરણ ઘરમાં નકારાત્મકતા લાવી શકે છે ? જાણો સત્ય – Gujarati Information | Dried leaves toran outdoors house and in temple deliver negativity into the home

Toran Vastu Suggestions : ઘરની બહાર કે મંદિરમાં લગાવેલું તોરણ ઘરમાં નકારાત્મકતા લાવી શકે છે ? જાણો સત્ય – Gujarati Information | Dried leaves toran outdoors house and in temple deliver negativity into the home

શાસ્ત્રમાં મંગળવાર, ગુરુવાર, શનિવાર, એકાદશી અને પૂર્ણિમા જેવા દિવસે તોરણ બદલવા માટે શુભ દિવસ માનવામાં આવેલા છે. આ દિવસોમાં તોરણ બદલવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. જોકે સૂકું તોરણને ક્યારેય કચરાપેટીમાં ફેંકવું નહીં. સૂકું તોરણને જમીનમાં દાટી દેવું અથવા તો વહેતા પાણીમાં વિસર્જન કરી દેવું. Source link

વાંચન ચાલુ રાખો