IND Vs PAK: ભારત-પાકિસ્તાનમાંથી જે ટીમ જીતશે તેનો સુપર-8નો રસ્તો ક્લિયર થઈ જશે, સૂર્યાની સેનાનું પલડું ભારે
ભારત અને પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાં આમને સામને થશે કે કેમ તે અંગે જે સવાલો અને અસમંજસ હતી તે દૂર થઈ ગઈ છે. 15મી ફેબ્રુઆરીએ બન્ને ટીમો વચ્ચે મહત્વની ટક્કર થવાની છે, આ મેચ જીતનારી ટીમનું સુપર-8માં જવાનું લગભગ ફાઈનલ થઈ જશે. Source link
વાંચન ચાલુ રાખો