ગિરનાર અંબાજી મંદિરમાં નોન-વેજ પાર્ટી મુદ્દે મોટી કાર્યવાહી, 11 પૂજારીઓ-સેવકોને હાંકી કઢાયા

ગિરનાર અંબાજી મંદિરમાં નોન-વેજ પાર્ટી મુદ્દે મોટી કાર્યવાહી, 11 પૂજારીઓ-સેવકોને હાંકી કઢાયા

જુનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિરના પરિસરમાં માંસાહારી ખોરાક અને દારૂ પીતા પુજારીઓ સામે ગુજરાતના જિલ્લા વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી છે. આ ઘટના દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અધિકારીઓએ ગુરુવારે તાત્કાલિક કાર્યવાહી કરી, આરોપી પુજારીઓ અને તેમના સહાયકોને તેમની ફરજો પરથી દૂર કર્યા છે. આ બાબતની વિગતો આપતા જૂનાગઢના કલેક્ટર અનિલ […]

વાંચન ચાલુ રાખો
Kirti Patel Bail: કીર્તિ પટેલ એક કેસમાંથી જામીન મળ્યા, અન્ય બે કેસમાં ધરપકડની લટકતી તલવાર!

Kirti Patel Bail: કીર્તિ પટેલ એક કેસમાંથી જામીન મળ્યા, અન્ય બે કેસમાં ધરપકડની લટકતી તલવાર!

સોમવારે જૂનાગઢ જિલ્લામાં એક અવ્ય યુટ્યુબર પાસેથી કથિત રીતે ખંડણી લેવાના કેસમાં કીર્તિ પટેલને જામીન આપવામાં આવ્યા હતા. રાજસ્થાનના ઉદયપુરની એક હોટલમાંથી જૂનાગઢ પોલીસે તેની ધરપકડ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્ટે એક દિવસની પોલીસ કસ્ટડી બાદ તેના જામીન મંજૂર કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અન્ય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોસ્પિટલમાં સારવાર […]

વાંચન ચાલુ રાખો
ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં બીલીપત્રનો શણગાર

ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં બીલીપત્રનો શણગાર

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મીની કુંભનો આજે ત્રીજો દિવસ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને ઉમટી રહ્યા છે. ત્યારે ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહને બિલિપત્રથી શણગારવામાં આવ્યું. જેના હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જ મંદિર પરિસરમાં પણ સાધુ સંતો દ્વારા વિશેષ ભજન કીર્તનનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે […]

વાંચન ચાલુ રાખો
પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે AAPના જિલ્લા પ્રમુખ

પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે AAPના જિલ્લા પ્રમુખ

જે કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા PIને પગે લાગતા દેખાયા હતા એ કેસમાં હવે આપ નેતાઓની મુશ્કેલી વધી છે. 26 ડિસેમ્બરે વિસાવદરના માંડાવડ મગફળી કેન્દ્ર પર બબાલ કરનારા જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ હરેશ સાવલિયાની હવે પાસા હેઠળ ધરપકડ થઈ છે. સાવલિયાને પકડીને સાબરમતી જેલમાં મોકલાયા છે. હરેશ સાવલિયા વિરૂદ્ધ છેડતી અને […]

વાંચન ચાલુ રાખો
જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં આ વખતે શું હશે ખાસ? હર્ષ સંઘવીએ જણાવી વિગતો

જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં આ વખતે શું હશે ખાસ? હર્ષ સંઘવીએ જણાવી વિગતો

મહાશિવરાત્રિ નિમિતે ભવનાથ ખાતે યોજાતો મેળો ગુજરાતના સૌથી મોટા મેળામાંથી એક છે. 11થી 15 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ મેળા પહેલા સાધુ સંતો અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે મિટિંગ યોજાઈ હતી. જેમાં મેળાને લઈને મહત્વપૂર્ણ વિગતો શેર કરવામાં આવી છે. આ વર્ષે મેળામાં સાધુ સંતોની રેવડીના રૂટમાં 500 મીટરનો વધારો કરાયો છે. બીજી બાજુ મેળાને […]

વાંચન ચાલુ રાખો
જુનાગઢ: ગેરકાયદે રહેતા સાધુ પાસેથી મળ્યા 60 જેટલા તીક્ષ્ણ ઘાતક હથિયારો! તંત્રના ચોંકાવનારા ખુલાસા

જુનાગઢ: ગેરકાયદે રહેતા સાધુ પાસેથી મળ્યા 60 જેટલા તીક્ષ્ણ ઘાતક હથિયારો! તંત્રના ચોંકાવનારા ખુલાસા

જુનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મહામેળા પૂર્વે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. જે દરમિયાન એક સાધુના ગેરકાયદે બાંધકામમાંથી એક સાથે 60 જેટલા તીક્ષ્ણ અને ઘાતક હથિયારો મળી આવતા ચકચાર મચી છે. Source link

વાંચન ચાલુ રાખો