ગુંડાની જેમ સંતે મારામારી કરી, મહિલાને ગાળો આપી!

ગુંડાની જેમ સંતે મારામારી કરી, મહિલાને ગાળો આપી!

ગુંડા લઈને આવેલા સંતે એક વૃદ્ધને ડંડા ફટકાર્યાનો આરોપ લાગ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે 3-4 શખ્સો હાથમાં ધોકા અને ડંડા લઈને ફટકારી રહ્યા છે. ભગવા વસ્ત્રોમાં કેટલાક સંતો પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. ઘટના વિસાવદરના ભલગામની છે. જ્યાં ગૌશાળાના ટ્રસ્ટી અને પ્રમુખ વચ્ચે મારામારી થઈ. ફરિયાદી મૂળજીભાઈએ આરોપ લગાવ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયના […]

વાંચન ચાલુ રાખો
ટેકાના ભાવે મગફળી વેચી પણ પેમેન્ટ ન મળ્યું, ખેડૂતો લાલઘૂમ

ટેકાના ભાવે મગફળી વેચી પણ પેમેન્ટ ન મળ્યું, ખેડૂતો લાલઘૂમ

સરકારે ખેડૂતોને ટેકાનો ભાવ આપીને મગફળીની ખરીદી તો કરી પરંતુ કેટલાક ખેડૂતો હજુ પણ પેમેન્ટની રાહ જોઈ રહ્યા છે. ખરીફ સિઝનમાં પાકેલી મગફળીના રૂપિયા હાલ રવિ સિઝન પાક પર છે ત્યાં સુધીમાં પણ ન મળતાં ખેડૂતોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં આવા અંદાજે 7 હજાર જેટલા ખેડૂતો છે જેઓને ટેકાના ભાવે વેચેલી મગફળીનું […]

વાંચન ચાલુ રાખો
ભવનાથના મેળા બાદ કેટલા ટન નીકળ્યો કચરો? આંકડો જાણીને ચોંકી જશો

ભવનાથના મેળા બાદ કેટલા ટન નીકળ્યો કચરો? આંકડો જાણીને ચોંકી જશો

ભવનાથ તળેટીમાં યોજાયેલા પાંચ દિવસીય મીની કુંભ મેળો વિધિવત રીતે પૂર્ણ થયો છે. 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો છે. ત્યારે ભવનાથમાં મેળા દરમિયાન થયેલી ગંદકીને દૂર કરવા માટે વહીવટી તંત્ર મેદાને પડ્યું છે. મહાનગરપાલિકાએ સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં પોતાની જુદી જુદી ટીમો ઉતારી હતી. જેને પગલે અત્યાર સુધીમાં 260 ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો […]

વાંચન ચાલુ રાખો
નેધરલેન્ડથી આવેલા પ્રવાસીએ ભવનાથ મેળાના કર્યા વખાણ

નેધરલેન્ડથી આવેલા પ્રવાસીએ ભવનાથ મેળાના કર્યા વખાણ

ભવનાથ તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં નેધરલેન્ડથી મહેમાનો પધાર્યા હતા. વિદેશથી પધારેલા ફ્લોઈન્સ અને પીટર નામના શિવભક્તોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે અમે લોકો ગઈકાલથી અહીં આવ્યા છીએ અને આ મેળા વિશે અમારી એક મિત્રએ અમને કહ્યું હતું. જો કે સંજોગો વસાત ત્યારે અમે આવી નહોંતા શક્યા પરંતુ હવે અમે […]

વાંચન ચાલુ રાખો
ભવનાથના મહાશિવરાત્રી મેળાનો રંગ જામ્યો, જુઓ અલૌકિક નજારો

ભવનાથના મહાશિવરાત્રી મેળાનો રંગ જામ્યો, જુઓ અલૌકિક નજારો

જુનાગઢના ગિરનારની ગોદમાં આવેલા ભવનાથમાં મહાશિવરાત્રી મેળાએ રંગ જમાવ્યો છે. ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમ રૂપી આ મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. પાંચ દિવસ ચાલતા આ મેળાનું મુખ્ય આકર્ણષ નાગા સાધુ હોય છે. જેના દર્શન કરવા માટે લોકો દેશ વિદેશની ભવનાથના મેળામાં આવે છે. ત્યારે ચોથા દિવસે મહાશિવરાત્રીના મેળામાંથી અલૌકિક નજારો સામે આવ્યો […]

વાંચન ચાલુ રાખો
ભવનાથ મહાશિવરાત્રી મેળામાં બમ બમ ભોલેનો નાદ ગૂંજ્યો

ભવનાથ મહાશિવરાત્રી મેળામાં બમ બમ ભોલેનો નાદ ગૂંજ્યો

ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. જય ગિરનારી અને બમ બમ ભોલેના નાદ સાથે ભવનાથ તળેટી ગુંજી ઉઠી છે. ત્યારે આજે પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના બાદ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે આજથી વિધિવત રીતે પાંચ દિવસીય મેળાના પ્રારંભ બાદ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભવનાથ […]

વાંચન ચાલુ રાખો
ગિરનાર તળેટીમાં આવેલો દામોદર કુંડ 2 દિવસ રહેશે બંધ

ગિરનાર તળેટીમાં આવેલો દામોદર કુંડ 2 દિવસ રહેશે બંધ

​જૂનાગઢની ગિરનાર તળેટીમાં આગામી સમયમાં યોજાનારા મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મેળાની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પવિત્ર દામોદર કુંડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બે દિવસ માટે કુંડ ભાવિકો […]

વાંચન ચાલુ રાખો
મહાશિવરાત્રિના મેળામાં જતા હોય તો, જાણી લો આ વિગતો

મહાશિવરાત્રિના મેળામાં જતા હોય તો, જાણી લો આ વિગતો

ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ તળેટી ખાતે યોજાનારા મહાશિવરાત્રીના મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ ઉતારા મંડળ સાથે જિલ્લા કલેકટરે બેઠક યોજાઈ. જેમાં મેળાની તૈયારીની સમીક્ષા કરી હતી. આગામી 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી તમામ વાહનો પર પ્રવેશબંધી મુકાઈ છે. ગિરનાર દરવાજા અને ભરડાવાવ પાસેથી તમામ […]

વાંચન ચાલુ રાખો
ચોમાસું પાક નિષ્ફળ થયા બાદ રવિ પાક પર સંકટના વાદળો

ચોમાસું પાક નિષ્ફળ થયા બાદ રવિ પાક પર સંકટના વાદળો

મેંદરડા પંથકમાં અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ, હવે રવિ પાક પર પણ આફતના વાદળો ઘેરાયા છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને રાત-દિવસ એક કરનાર ખેડૂતોના હાથમાં હવે માત્ર રાખ જ આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસામાં અતિશય વરસાદે સોયાબીન અને મગફળીનો પાક છીનવી લીધો હતો. ખેડૂતોને આશા હતી કે રવિ સીઝનમાં વળતર […]

વાંચન ચાલુ રાખો
કોના ઈશારે ઈટાલિયા પર પ્રહાર કર્યો? જૂતું ફેંકનારે કર્યો મોટો ખુલાસો

કોના ઈશારે ઈટાલિયા પર પ્રહાર કર્યો? જૂતું ફેંકનારે કર્યો મોટો ખુલાસો

વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતુ ફેંકવાની ઘટનાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો છે. ગોપાલ ઈટાલિયા પર જૂતુ ફેંકનાર સબીર મીરે આપ નેતા પિયુષ પરમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સબીર મીરે દાવો કર્યો છે કે આપ નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતુ ફેંક્યું હતું. સબીર મીરે […]

વાંચન ચાલુ રાખો