કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજનો જેલમાંથી છૂટકારો

કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજનો જેલમાંથી છૂટકારો

લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરને મોટી રાહત મળી છે. મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહીર સહિત 6 આરોપીઓને જામીન મુક્ત કરવા આદેશ કર્યો છે. જોકે, તમામ આરોપીઓને સ્વતંત્રતાનો દુરૂપયોગ ન કરવા, સાક્ષી-સાહેદો સાથે ઘર્ષણમાં ન આવવા તથા સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં કેસ સંબંધીત બાબતો પર ચકચારી દાવાઓ ન કરવાની શરત પણ રાખવામાં આવી છે. […]

વાંચન ચાલુ રાખો
જયરાજને જામીન આપવા કે નહીં એનો નિર્ણય કાલે

જયરાજને જામીન આપવા કે નહીં એનો નિર્ણય કાલે

બગદાણાના કોળી યુવાન પર હુમલાના કેસમાં જેલમાં રહેલા જયરાજ આહીરની જામીન અરજી પર હવે શનિવારે ચુકાદો જાહેર થશે. જયરાજ સહિત 4 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. જેને લઈને મહુવા સેશન્સ કોર્ટમાં બંને પક્ષે દલીલ થઈ હતી. સુનાવણી દરમિયાન ફરિયાદી નવનીત બાલધીયા પણ કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જયરાજ આહીર તથા અન્ય ત્રણને જામીન ન […]

વાંચન ચાલુ રાખો
કોળી યુવાન બાલધીયા સામે નવો પડકાર! 2 દિવસ પછી શું થશે?

કોળી યુવાન બાલધીયા સામે નવો પડકાર! 2 દિવસ પછી શું થશે?

બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલાનો કેસ હવે એક મોટા મુકામ પર આવી પહોંચ્યો છે. હવે જયરાજ આહીર અને નાજુ કામળિયા સહિત 5 આરોપીઓએ મહુવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. જેની સુનાવણી હવે છઠ્ઠી ફેબ્રુઆરી થવાની છે. સામાન્ય રીતે કોર્ટમાં જ્યારે જામીન અરજી થાય છે ત્યારે ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ વચ્ચે […]

વાંચન ચાલુ રાખો
બગદાણા બબાલમાં સમાધાનની શક્યતા કેટલી? નવનીત બાલધિયાની ચોખ્ખી અને સીધી લીટીની વાત

બગદાણા બબાલમાં સમાધાનની શક્યતા કેટલી? નવનીત બાલધિયાની ચોખ્ખી અને સીધી લીટીની વાત

Final Up to date:Jan 28, 2026 7:01 PM IST વાયરલ વીડિયો પાછળની હકીકત અને આગામી સમયમાં સમાધાનની સંભાવના ખરી કે નહીં? આ તમામ સવાલોના જવાબ નવનીત બાલધિયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં આપ્યા છે. નવનીત બાલધિયાની ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત ભાવનગર: બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં […]

વાંચન ચાલુ રાખો
બગદાણા બબાલઃ માયાભાઈના દીકરા જયરાજને કેટલી થઈ શકે છે સજા? જાણો વકીલે શું કહ્યું

બગદાણા બબાલઃ માયાભાઈના દીકરા જયરાજને કેટલી થઈ શકે છે સજા? જાણો વકીલે શું કહ્યું

Final Up to date:Jan 26, 2026 4:12 PM IST Jayraj Ahir Arrested: ગુજરાતમાં અત્યારે ચારેકોર બગદાણા બબાલની ચર્ચાઓ ચાલી રહી છે. માયાભાઈ આહીરનો દીકરો જયરાજ અત્યારે જેલમાં, પણ સવાલ એ જ થાય થાય છે કે, જયરાજને આ કેસમાં કેટલી સજા થઈ શકે છે? ચાલો આ સવાલનો જવાબ આપણે એડવોકેટ પાસેથી જાણીએ Source link

વાંચન ચાલુ રાખો
માયાભાઈના દીકરા જયરાજ આહીરને કેટલી થઈ શકે સજા?

માયાભાઈના દીકરા જયરાજ આહીરને કેટલી થઈ શકે સજા?

બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના ચર્ચિત કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ગુનાના આરોપી જયરાજ આહીરને કેટલા વર્ષની જેલ સંભવ? જયરાજ પાસે છૂટવાના કેટલા વિકલ્પ છે? જયરાજને જામીન મળી શકે કે કેમ? આ તમામ સવાલોના જવાબ હાર્દિક બ્રહ્મભટ્ટ, એડવોકેટ અને પૂર્વ સેક્રેટરી, GHAA પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. Source […]

વાંચન ચાલુ રાખો
જયરાજ આહીરની ધરપકડ, જાણો SITની તપાસમાં શું શું થયું?

જયરાજ આહીરની ધરપકડ, જાણો SITની તપાસમાં શું શું થયું?

ભાવનગરઃ બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના ચર્ચિત કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. SITની પૂછપરછ બાદ અને જયરાજ સામેના પુરાવા મળ્યા બાદ હવે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કોળી સમાજના યુવક નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહીરને આજે ફરી પૂછપરછ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ભાવનગર […]

વાંચન ચાલુ રાખો
“જયરાજને આરોપી બનાવે તો જ અમારી જીત”: નવનીત બાલધીયા

“જયરાજને આરોપી બનાવે તો જ અમારી જીત”: નવનીત બાલધીયા

બગદાણા કોળી યુવાનને માર મારવાની ઘટનાને લઈને SIT દ્વારા જયરાજ આહીરને સમન્સ પાઠવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ અંગે પીડિત કોળી યુવાન નવનીત બાલધીયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ન્યૂઝ18 સાથે આ અંગે તેની શું વાતચીત થઈ આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં… Source link

વાંચન ચાલુ રાખો
કોળી યુવાનને કોણે માર માર્યો એ હવે ફાઈનલ થઈ જશે?

કોળી યુવાનને કોણે માર માર્યો એ હવે ફાઈનલ થઈ જશે?

બગદાણા કોળી યુવાનને માર મારવાની ઘટનાને લઈને 23 દિવસનો સમય પસાર થઈ ગયો છે. જો કે આ 23 દિવસ દરમિયાન શું શું ઘટનાક્રમ રહ્યો અને આખા બનાવને લઈને સમગ્ર તપાસ ક્યાં સુધી પહોંચી? એટલું જ નહીં આ મામલે કેટલા લોકોની ધરપકડ થઈ અને કયા એ સવાલો જેનાથી આખો કેસ ઉકેલાય જશે? આવો જાણીએ આ વિશેષ […]

વાંચન ચાલુ રાખો