આઝાદીના 78 વર્ષ બાદ પણ લાઈટ-આંગણવાડી વગર જીવન, ખેડાપા બેટના લોકોની અંધકારમય જીવનયાત્રા

આઝાદીના 78 વર્ષ બાદ પણ લાઈટ-આંગણવાડી વગર જીવન, ખેડાપા બેટના લોકોની અંધકારમય જીવનયાત્રા

અહીં બેટ પર રહેતા પરિવારો પશુપાલન અને માછીમારી કરીને પોતાના પેટનો ખાડો પૂરી રહ્યા છે. અહીંના કેટલાય પરિવારો સુરત, સૌરાષ્ટ્ર, રાજકોટ જેવા શહેરોમાં મજૂરી કરવા જાય છે. ગુજરાતના કહેવાતા વિકાસ મોડેલ સામે અનેક વેધક સવાલો અહીં ઊભા થાય છે. જોકે અહીં ડેમ બન્યા બાદ કેટલાક લોકોને જમીન મળી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. પરંતુ તે […]

વાંચન ચાલુ રાખો