અમિત ખૂંટ કેસ: રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર

અમિત ખૂંટ કેસ: રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર

અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે. ગોંડલ સેસન્સ કોર્ટે રાજદીપસિંહની જામીન અરજી ગ્રાહ્ય રાખતા રાજદીપસિંહનો છૂટકારો થયો હતો. ઉલ્લેખનીય છે કે રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજા ઘણા સમયથી જેલમાં હતો. ગુનો નોંધાયા બાદ તે લગભગ છ મહિના સુધી ફરાર રહ્યો હતો. સાથે જ તેણે હાઈકોર્ટ […]

વાંચન ચાલુ રાખો