સાણંદના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સાણંદના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Gujarat Information : અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને પથ્થરમારો થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સોમવાર રાત્રિથી શરૂ થયેલો આ વિવાદ મંગળવારે વધુ વકર્યો હતો.  આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને […]

વાંચન ચાલુ રાખો
‘કાંકરિયા કાર્નિવલ’ ને લઈ વાહનચાલકો માટે જાહેરનામું, જાણો નો પાર્કિંગથી લઈ વૈકલ્પિક રૂટ સહિતની તમામ માહિતી

‘કાંકરિયા કાર્નિવલ’ ને લઈ વાહનચાલકો માટે જાહેરનામું, જાણો નો પાર્કિંગથી લઈ વૈકલ્પિક રૂટ સહિતની તમામ માહિતી

અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલને લઈ શહેરવાસીઓ મોટી સંખ્યામાં કાંકરિયા ખાતે પહોંચે છે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકની સમસ્યા ના સર્જાય માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.  કાંકરિયા કાર્નિવલ દરમિયાન મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા લોકો તથા આમ જનતા વચ્ચે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિમણૂક પત્રો એનાયત કરશે

ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિમણૂક પત્રો એનાયત કરશે

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા હજારો યુવા ઉમેદવારો માટે 23 ડિસેમ્બર 2025, મંગળવારના રોજ ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં […]

વાંચન ચાલુ રાખો
પોલીસના શારીરિક અત્યાચારથી ત્રાસીને ખંભાળિયાના 21 વર્ષીય યુવકે આત્મહત્યા કરી! ભારે જન આક્રોશ બાદ બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો

પોલીસના શારીરિક અત્યાચારથી ત્રાસીને ખંભાળિયાના 21 વર્ષીય યુવકે આત્મહત્યા કરી! ભારે જન આક્રોશ બાદ બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો

Final Up to date:September 05, 2025 4:20 PM IST વાડીનાર પોલીસના બે કર્મીના અત્યાચાર બાદ ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના 21 વર્ષીય યુવકે આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટનામાં ભારે જન આક્રોશ બાદ પોલીસે હાલ બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. જનઆક્રોશ બાદ કાર્યવાહી દેવભૂમિ દ્વારકા: થોડા દિવસો પહેલાં વાડીનાર પોલીસ મથકના બે પોલીસકર્મીઓ […]

વાંચન ચાલુ રાખો
મહિનાઓ સુધી આરોપી શોધ્યો પણ મળે ક્યાંથી? રક્ષક જ બન્યો ભક્ષક, 12 વર્ષ જૂની અદાવતમાં કરી હત્યા

મહિનાઓ સુધી આરોપી શોધ્યો પણ મળે ક્યાંથી? રક્ષક જ બન્યો ભક્ષક, 12 વર્ષ જૂની અદાવતમાં કરી હત્યા

Final Up to date:September 25, 2024 8:10 PM IST દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં રહસ્યમય હત્યાનો આખરે ભેદ ઉકેલાયો, 12 વર્ષ જૂની અદાવતે ખેડૂતને મોત સુધી લઈ ગયું હતું. પોલીસ આરોપીની શોધખોળ લાંબા સમય સુધી કરી છતાં હત્યાનો આરોપી પોલીસને હાથે નહોતો લાગ્યો. આખરે આરોપીએ સામેથી સરન્ડર કરતાં તે નીકળ્યો પોલીસ કર્મી. વર્ષો જૂની અદાવતમાં હત્યાને અંજામ […]

વાંચન ચાલુ રાખો