શું ખાંસી-શરદી માં કેળા ખાવા જોઈએ કે નહીં? જાણો ડોક્ટર શું કહે છે?
સફદરજંગ હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ ડૉ. દીપક સુમન સમજાવે છે કે કેળામાં વિટામિન B6 અને સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તબીબી વિજ્ઞાન પાસે એવા કોઈ પુરાવા નથી કે કેળા ખાવાથી શરદી થાય છે અથવા તે વધુ ખરાબ થાય છે. એ વાત સાચી છે કે જો કોઈને ઉધરસ કે કફની […]
વાંચન ચાલુ રાખો