‘પ્રેમની આગ’માં બળ્યો યુવક: બ્લેકમેલથી પરેશાન યુવતીએ પરિવાર સાથે મળીને આપી ભયાનક સજા

‘પ્રેમની આગ’માં બળ્યો યુવક: બ્લેકમેલથી પરેશાન યુવતીએ પરિવાર સાથે મળીને આપી ભયાનક સજા

Final Up to date:Mar 02, 2026 1:24 PM IST ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં પ્રેમ, વિશ્વાસ અને બ્લેકમેલિંગનો ભયાનક અંત આવ્યો છે. અહીં પ્રેમિકાએ તેના પરિવાર સાથે મળીને પ્રેમીને મોતને ઘાટ ઉતારી રહી છે. હાલ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે. ‘પ્રેમની આગ’માં બળ્યો યુવક Crime Information: ઉત્તર પ્રદેશના […]

વાંચન ચાલુ રાખો
ક્રિકેટ લીગ દરમિયાન મોટી દુર્ઘટના, મધમાખીના હુમલાથી અમ્પાયરનું મોત, ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત

ક્રિકેટ લીગ દરમિયાન મોટી દુર્ઘટના, મધમાખીના હુમલાથી અમ્પાયરનું મોત, ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત

Umpire Manik Gupta Dies in Honey Bees Assault : ઘણી વખત ક્રિકેટ મેચ દરમિયાન તમે જોયું હશે કે ખેલાડીઓ અને અમ્પાયરો અચાનક મેદાન પર સૂઈ જાય છે. તેની તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે કારણ કે ક્યારેક કેટલીક મુશ્કેલીમાં તેની જરુર પડે છે. પરંતુ ગુરુવારે સવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અંડર-13 […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ધરપકડ કરાયેલ ‘દરજી’ જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા માંગતો હતો, ઉત્તર પ્રદેશના ફૈઝાનના હતા ખતરનાક ઇરાદા

ગુજરાતમાં ધરપકડ કરાયેલ ‘દરજી’ જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા માંગતો હતો, ઉત્તર પ્રદેશના ફૈઝાનના હતા ખતરનાક ઇરાદા

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ નવસારી પોલીસ સાથે મળીને એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો. સોમવારે પોલીસે 22 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી, જે આતંકવાદી સંગઠનોથી પ્રેરિત થઈને જેહાદના માર્ગે નીકળ્યો હતો. તેણે માત્ર અનેક લોકોની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું ના હતું પરંતુ ભારત સામે યુદ્ધ કરીને જમ્મુ અને કાશ્મીરને અલગ કરવાનો પણ ઇરાદો […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત ATS એ આતંકવાદી કાવતરામાં સામેલ ફૈઝાન શેખને દબોચ્યો, અલ-કાયદાની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો

ગુજરાત ATS એ આતંકવાદી કાવતરામાં સામેલ ફૈઝાન શેખને દબોચ્યો, અલ-કાયદાની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ ઉત્તર પ્રદેશના રહેવાસી ફૈઝાન શેખની આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાના આરોપસર ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે ગેરકાયદેસર રીતે શસ્ત્રો અને દારૂગોળો એકઠો કર્યો હતો. ATS અધિકારીના જણાવ્યા અનુસાર, શેખે આ શસ્ત્રો અને દારૂગોળો આતંક અને ભય ફેલાવવા અને ચોક્કસ વ્યક્તિઓની હત્યા કરવા માટે ખરીદ્યો હતો. અલ-કાયદાની […]

વાંચન ચાલુ રાખો
26 જાન્યુઆરી પર આવી રહ્યું છે મિની વકેશન, ઋષિકેશમાં આ 5 સ્થળો પર ફરવા જાવ

26 જાન્યુઆરી પર આવી રહ્યું છે મિની વકેશન, ઋષિકેશમાં આ 5 સ્થળો પર ફરવા જાવ

rishikesh 5 finest vacationer locations : ઉત્તરાખંડમાં પવિત્ર ગંગા નદીના કિનારે વસેલું ઋષિકેશ એક ધાર્મિક સ્થળ છે. જ્યાં દેશના જ નહીં વિદેશી ટૂરિસ્ટ પણ આવે છે. ઋષિકેશને યોગની રાજધાની પણ કહેવાય છે. અહીં યોગનો અભ્યાસ કરવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. ઋષિકેશમાં રોફ્ટિંગ પણ પ્રખ્યાત છે. જોકે શું તમને ખબર છે. તેની આસપાસ 5 એવા […]

વાંચન ચાલુ રાખો
મહાકુંભમાં 52 ફૂટ ઉંચા 3D મહામૃત્યુંજય યંત્રની થશે સ્થાપના, ગ્રહોની કોઈ નકારાત્મક અસર નહીં પડે – Gujarati Information | Prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance – prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance

મહાકુંભમાં 52 ફૂટ ઉંચા 3D મહામૃત્યુંજય યંત્રની થશે સ્થાપના, ગ્રહોની કોઈ નકારાત્મક અસર નહીં પડે – Gujarati Information | Prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance – prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance

મહાકુંભ મેળાનું પહેલું સ્નાન 13 જાન્યુઆરીએ થશે. સરકાર મહાકુંભની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વર્ષે મહાકુંભ મેળામાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. દર્શનાર્થીઓની સુરક્ષા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દિવસ-રાત કામ કરી રહ્યું છે. આ મેળામાં સ્નાનની સાથે અનેક આકર્ષણના કેન્દ્રો બનવાના છે, જેમાંથી એક 52 ફૂટ લાંબુ, ઊંચું અને પહોળું મહામૃત્યુંજય […]

વાંચન ચાલુ રાખો