રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર

રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર

આમ આદમી પાર્ટી માટે 2026 નું વર્ષ મુશ્કેલીઓ ભરેલું સાબિત થઈ રહ્યું છે. પક્ષના અગ્રણી નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય છ સાંસદોએ એકસાથે રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં સોંપો પડી ગયો છે. આ ઘટનાક્રમે અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય વિસ્તારની રણનીતિ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધા છે. દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી દેશવ્યાપી વિસ્તાર કરવા નીકળેલી આમ આદમી […]

વાંચન ચાલુ રાખો
ઊનામાં AAP ઉમેદવાર પર ફાયરિંગ! ઈસુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ઊનામાં AAP ઉમેદવાર પર ફાયરિંગ! ઈસુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ગુજરાતમાં મ્યુનિસિપલ બોડીની ચૂંટણીઓ યોજાવાની છે. આમ આદમી પાર્ટી (AAP) આ ચૂંટણીઓ પૂરા જોશથી લડી રહી છે. હવે આ ચૂંટણીઓ દરમિયાન AAP એ આરોપ લગાવ્યો છે કે તેના એક ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ઉનામાં પાર્ટીના ઉમેદવાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો […]

વાંચન ચાલુ રાખો
અમિત શાહના મત વિસ્તારમાં AAPનું શક્તિ પ્રદર્શન! કેજરીવાલ, ઈટાલિયા અને ઈસુદાનના ભાજપ પર આક્રમક પ્રહાર

અમિત શાહના મત વિસ્તારમાં AAPનું શક્તિ પ્રદર્શન! કેજરીવાલ, ઈટાલિયા અને ઈસુદાનના ભાજપ પર આક્રમક પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ શક્તિ પ્રદર્શન કર્યું છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં સાણંદના લોદરિયાલ ખાતે ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. નિકોલમાં યોજાનારી સભા રદ્દ થતા આ સંમેલન સાણંદના લોદરિયાલ ગામે ખેતરમાં યોજાઈ. જ્યાં ભાજપ સામે AAPના નેતાઓએ આક્રમક નિવેદનો કર્યા છે. Source link

વાંચન ચાલુ રાખો