જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે

જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે

AAP Vijay Vishwas Sabha in Jamnagar : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી રાજ્યમાં સક્રિય બની ગઇ છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. જામનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઇ રહી છે.  આ પહેલા બુધવારે અમરેલીમાં એક જનસભા યોજાઇ હતી.  જામનગરમાં વિજય […]

વાંચન ચાલુ રાખો
કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ જબરૂં વાકયુદ્ધ જામ્યુ છે. ખેડૂત અને ખેતરની વાત હવે બાલ મંદિર, કોલેજ અને કાળા નાણા સુધી આવી પહોંચી છે. હવે તો ભાજપના નેતાઓની નજર પણ જાણે કે રાજુ કરપડા પર જ હોય એમ એક એક નિવેદનની નોંધ લેવાઈ રહી છે. સુરેન્દ્રનગરના ગઢાદમાં રાજુ કરપડાના સમર્થનમાં યોજાયેલી […]

વાંચન ચાલુ રાખો
7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

11 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર ખેડૂત નેતા રાજુ કરપડાની 7 દિવસમાં થયેલી 3 મુલાકાત ચર્ચાના કેન્દ્રમાં છે. મુલાકાતો થઈ પરંતુ બંધ બારણે શું ચર્ચા થઈ એ મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે. જોકે, રાજુ કરપડાએ પણ આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. સોમવારે મૂળીના ગઢાદમાં ખેડૂતોનું સંમેલન યોજાશે. જેમાં રાજુ કરપડા […]

વાંચન ચાલુ રાખો
રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

આમ આદમી પાર્ટી છોડનારા રાજુ કરપડા સાથે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ મુલાકાત કરી. માત્ર મુલાકાત કરી એટલું જ નહીં કોંગ્રેસમાં જોડાઈ જવા માટે આમંત્રણ પણ આપી દીધું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, રાજુભાઈ કરપડાનું રાજીનામું

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, રાજુભાઈ કરપડાનું રાજીનામું

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના એક અગ્રણી વ્યક્તિ અને તેના ખેડૂત સેલના વડા રાજુભાઈ કરપડાએ રાજીનામું આપી દીધું છે. આ ઝટકો એવા સમયે આવ્યો છે જ્યારે પાર્ટી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે સક્રિય રીતે તૈયારી કરી રહી છે અને ખેડૂતોના મુદ્દાઓને ઉજાગર કરીને પોતાનો ટેકો વધારવાનો પ્રયાસ કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના […]

વાંચન ચાલુ રાખો
નર્મદામાં BJPનો હુંકાર, કહ્યું – “પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખૂલે”

નર્મદામાં BJPનો હુંકાર, કહ્યું – “પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખૂલે”

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે નર્મદા જિલ્લામાં કબજો જમાવવા માટે કમરકસી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની સભાનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે જે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ વિશે પણ ભાજપ નેતાઓએ […]

વાંચન ચાલુ રાખો
“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેના વિવાદથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બંને નેતા અવારનવાર એક બીજા વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કતા હોવા મળે છે. ત્યારે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર તીખા પ્રહાર કરતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “મનસુખભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનું લેવાદેવા નથી.” […]

વાંચન ચાલુ રાખો
પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે AAPના જિલ્લા પ્રમુખ

પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે AAPના જિલ્લા પ્રમુખ

જે કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા PIને પગે લાગતા દેખાયા હતા એ કેસમાં હવે આપ નેતાઓની મુશ્કેલી વધી છે. 26 ડિસેમ્બરે વિસાવદરના માંડાવડ મગફળી કેન્દ્ર પર બબાલ કરનારા જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ હરેશ સાવલિયાની હવે પાસા હેઠળ ધરપકડ થઈ છે. સાવલિયાને પકડીને સાબરમતી જેલમાં મોકલાયા છે. હરેશ સાવલિયા વિરૂદ્ધ છેડતી અને […]

વાંચન ચાલુ રાખો
વડોદરામાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- આ  લોકો તમને જેલમાં મોકલશે, હું છોડાવી દઈશ

વડોદરામાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- આ લોકો તમને જેલમાં મોકલશે, હું છોડાવી દઈશ

વડોદરામાં આમ આદમી પાર્ટીએ એક સંમેલન યોજ્યું હતું. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ આ સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, અને તમામ પાર્ટી સભ્યોને એક થઈને ભાજપનો સામનો કરવા કહ્યું હતું. કેજરીવાલે દાવો કર્યો હતો કે જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભાજપ બધાને જેલમાં મોકલવાનું શરૂ […]

વાંચન ચાલુ રાખો
‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ

‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ

Final Up to date:Jan 17, 2026 11:05 PM IST દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. શનિવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ કેજરીવાલે BJP પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા. ગુજરાતમાં ભય, ભ્રષ્ટાચાર અને દબાણનું વાતાવરણ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી […]

વાંચન ચાલુ રાખો